________________
a
|
-
(૧૫) એ ચંદ્રકીરાના દતથી અમૃત પીને, ચાર ઘણુ રીઝ-પામે છે તે, શુ.. ચદ્ર ની ચકા ચકી ઘણે ખેદ નથી પામતા અંકિત પાસે પા * જેમ કાંઈક સરખાપણુટખીને કાચમાં અને ઈની નીલમણીમાં અભેદ રૂપ તે એકપણ જાણે તેવા અલ્પબુધવાળાને ટોકવીની ગુઢ અરથની રચતા તે હરખ ભણી ન થાય જે પ્રાણી અવિષમ વસ્તુને વિષે એક રેખા ઉમર અર્ધ રેખા ઇત્યાદીક અંશે થકી વસ્તુને વિષેશપણે જાણે છે એવા કુશ ળ બુધવાળા સજજનને એ ગ્રંથના જે ભાવ છે તે માહા મોત્સવરૂપ છે * . જેમાં પુણે અધ્યાત્મ પદાર્થ તે સહિત ઘટના છે પણ તે જેહની દશા અજ્ઞાન કરીને અવરાણું છે એવા સં૫: બુધવાળાના ચીતમાં તો જે રીતે પડીત, લોક આવા ગ્રંથથી રજ પામે તે રીતનો ચમકાર ન ઊપજાવે તેને દ્રષ્ટાંત જેમ કામે વ્યાપી થકી અંતરંગમાં વિષય સુખને ઇછતી થકી તથા બાજ્યથી ભય શેક ધરતી થકી પુરૂષને વલભ હુ રૂપવતી એમ ગર્વે ભરી થી કી રૂડી વચનની ચતુરાઈ કરનાર એહવી જે ચતુર સી હેય તે પણ ગામ ડીયા મુર્ણને રીઝાવી શકે પણ વિસર્ણ પુરૂષને આનંદ પમાડે તેની છે
I
જાણવુ,
૭,
૯ , ' ! ', -
- સિધાંતરૂપ માં ચદ્ર સરીખુ નિરમળ, અધ્યાત્મરૂપ પાણીના પુરમાં સ્નાન કરીને સર્વ દુઃખરૂપ તાપ અને પાપરૂપ જે તાપ તથા લેભ તૃઋાને પણ છાંડીને યથા શુદ્ધ કરી વળી સમતા રૂપ ઇદ્રીય દમનને પવિત્ર તે રૂ ૫ ચદને કરી શરીર વિલેપીત છે જેનું વળી શીળરૂપ ઘરેણે કરી શોભતા સર્ષિ ગુણના નિધાન એવા જે સજજ તેને હું નમું છુ. ૮
જે ગ્રંથ કરતા મેઘ સરખા છે તે બધે કરીને બહુ રસ ભરે વર સતાં થકાં તેથી મરૂપ પુર તે સજજનના ચીતરૂપા સરોવરમાં વિગે કરીને ભ રાય છે વળી અસાધારણ ગુણના દેવી જે દુરજન તેના તે અંતઃકરણના બ ઘ તુટે છે અને એવા વિચીત્ર પ્રકાર જે ગ્રંથ તેના ભાવના જાણ જે પુરૂષ છે તે વિનયે પ્રણીત રસે ઉજવળ છે તેના નેત્રથી સ્નેહરૂપ આંસુ કરે છે , . જરૂડા કલીની પ્રિય એવી જે ધના ભાવની રચના તેણે કરીને ઉપનું