________________
-
-
ચૈયાર્થીક તેમાં ઉત્પાદ વ્યય પર્યાય ગણપણે અને પ્રધાનપણે દ્રવ્યમો ગુણ ( સત્તને ગ્રહે તે દ્રથાર્થીક સંય કહીએ તેહના દસ ભેદ છે ૧ સર્વ દ્રવ્ય નીત્ય છે તે નીત્ય દ્રવ્યાર્થીક. ૨ અગુરુ લઘુ અને ખેત્રની અપેક્ષા ન કરે મુળ ગુણ ને પીડપણ ગ્રહે તે એક દ્રવ્યાર્થીક ૩ જ્ઞાનાદિક ગુણે સર્વ જીવ એક સરખા છે માટે સર્વને એક જીવ કહે રવદ્રવ્યાદિકને ગ્રહે તે સત દ્રવ્યારથીક જેમ સત લક્ષણ દ્રવ્ય ૪ દ્રવ્ય માટે કહેવા યોગ્ય ગુણ અંગકાર કરે તે વકતવ્ય કવ્યાર્થીક ૫ આત્માને અજ્ઞાની કહેવું તે અશુદ્ધ દ્રવ્યારથીક. ૬ સર્વ કવ્ય ગુણ પર્યાય સહિત છે એમ કહેવુ તે અન્વય દ્રવ્યારથીક. ૭ સર્વ જીવ દ્રવ્યની મુળ સતા એક છે તે પરમ દ્રવ્યારથીક નય; ૮ સર્વ જીવના આઠ પ્રદેશ નીરમળ છે તે શુધ દ્રવ્યારથીક નચ. . સર્વ જીવના અસંખ્યાત પ્રદેશ, એક શરીખા છે તે સતા કન્યારથીક નિય. ૧૦ ગુણ ગુણ દ્રશ્ય તે એક છે તે પરમ ભાવ ગ્રાહક દ્રવ્યારથીક જેમ આત્મા જ્ઞાન રૂપ છે ઇત્યાદી, એ દ્રવ્યારથીક નયના દશ ભેદ કહ્યા. . - 1 | હવે પર્યયારથીક નયના છ ભેદ કહે છે જે પર્યાયને ગ્રહે તે પર્યાયથીક નય કહી તેના છ ભેદ છે. એક દરય પર્યાય તે જીવને ભવ્યપણુ તથા શીધપણું કહેવું ૨ દરવ્ય વ્યંજન પર્યાય તે દરવ્ય પ્રદેશમાન ૩ ગુણ પરી યાય જે એક ગુણથી અનેકતા, થાય; જેમ ઘરમાં ધરમી દર૦ચ પોતાના ચલણ સહકારાદી ગુણથી અનેક જીવ તથા પુદગળને સહાય કરે. ૪ ગુણ ન્ય જન પરી જાય જે એક ગુણના ઘણા ભેદ છે. ૫ વભાવ પરી જાય તે અગુરૂ લધુ પરાજયથી જાણવું, એ પાંચ, પારીજાય સર્વ દરવ્યમાં છે અને છઠા વી. ભાવ, પરી જાય તે જીવ પુદગળ એ બે દરવ્યમાં છે તીહાં જીવ જે ચાર - તીના નવા નવા ભવ કરે તે જીવમાં વિભાવ પરી જાય તથા પુદગળમાં ખધ પણ તે વિભાવ પરીજાય જાણો. - ' ' '-. . '
હવે પરજાયના બીજા છ ભેદ કહે છે ૧ અનાદી નીત્ય પરી જાય તે જેમ પુદગળ દરચના મેરૂ પ્રમુખ. સાદી નીત્ય પરી જાય તે જીવ દર૦૧ ને શીધ પણ, ૩ અનીત્ય પરી જાય તે સમય સમયમાં દર ઉપજે વીણશે છે. ૪ અશુધ અનીત્ય પરીયાય તે જન્મ મરણ થાય છે તેણે કરી કેવું; ૫ ઉપાધી પરી જાય તે કમ-સબંધ, ૬ શુધ પરીયાય જે મુળ પરી જાય એ
ર્વ દરવ્યના એક સરખા છે એ પરીયાયારથીકનું સ્વરૂપ કહ્યું. - - છે કે હવે સાત નય કહે છેઃ ૧-નિગમ, ૨ સંગ્રહ ૩ વ્યવહાર, ૪ રજી