SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭૦) ૨ મરખાવાદ વિરમણ વરત કહે છે બીલકુલ જુઠ્ઠું વચન બેલન્ને નહી તે વૅવ્યવહાર મરખાવાદ વિરમણવરત કહીએ. અને જે પુદગળાદીક વસ્તુ જે જ્ઞાન દરસનને ચારીત્ર શિવાય સઘળી પર વસ્તુને પેાતાની કહેવી તે-ત્રખાવાદ વચન છે, અને જીવને અજીવ કહે તથા અજીવને જીવ કહે ઇત્યાદી અજ્ઞાન ભાવ; અરાંત અજાણુ પણ તે નીશ્ચય ત્રૂખાવાદ છે; અથવા સીધાંતના અરથ ખાટા કહે અગર કાળદાસ અગર ઉલટ પાલટ કરે તે સઘળુ મુખાવાદ જેણે છાંડપા તે નીશ્ચય શ્રખાવાદ વિરમણ વરત કહીએ. એટલે ખીજાં મદતા દાનાદિક ગ્રત ભાગે તો તેના માત્ર ચારીત્રભંગ થાય પણ જ્ઞા ન દરસનના ભગ ન થાય. અને જેણે નીશ્ચય ત્રખાવાદનો ભંગ કરો તેવુ જ્ઞાન દરશન ને ચારીત્ર ત્રણેના નાશ થાય છે એ વિષે માગમમાં કહયા છે જે એક સાધુએ ચેાથા વ્રતના ભગ કરયા અને એક સાધુએ ખીજા ભ્રખાવાદ વરતના ભગ કરયા તે જેણે ચોથા વ્રતના ભગ કરો તેતા અ.લાવણ લેઇને સુધ થાય પણ જેણે નીશ્વય શ્રખાવાદને ભગ કરયા તેતે આલેાવણ લીધે પણ શુધ ન થાય અને ચાર ગતીમાં ભમ્યા કરે. ૩. અદતાદાન વીરમણ વ્રત કહે છે પારકુ ધન ચારી લીધે, ઠગખાજી કરી લીચે, છુપાવી લીધે, કપટ છળભેદ કરી લીધે, થાપણ ચુકેલી આ ળવે, ઇત્યાદીક ચારી જાણવી એટલે પારકી વસ્તુ ધણીના દીધા વીના લેવી નહી એ વ્યવહારથી અદતાદાન વિરમણ વ્રત જાણવુ. અને જે પાંચ ઈંદ્રીના તેવીસ વિષય; આઠ કર્મ વણા ઇત્યાદીક વ સ્તુ લેવી નહી તથા તેની વાંછા કરવી નહી, તે આત્માને અગ્રાહ છે, માટે નીશયર્થી અદતાદાન વિરમણ વ્રત કહીએ, ઇહુાં કોઇ પુછે જે વિષયની અને કર્મની વાંછા કોણ કરે છે, તેહને ઉતર જે, પુન્યને ભેળા લેવા ચાગ્યછે, તે જીવ કર્મની વાંછા કરે છે, જે પુન્યના ખેતાળીસ ભેદ છે, તે ચાર કર્મની સુભ પ્રાકૃતી છે, એટ્લે જે વ્યાહાર અદતાદાન તે નથી દીકની વીંછા છે તેહને નીશકે અદતાદાન લાગે છે; વળી જે કાઇ વૈષધારી પારકા છોકરા છોકરીએ તેના મા માપની શ્રી ભરતારની રજા વીના છાતાં છુપાવીને અજ્ઞાત વોને સુઝે છે એ પણ માટી ચારી છે. લેતા પણ અંતર ગ પુન્યા ' '', ૪. મિથુન' વ્રત કહેછે, જે પુરૂષ સીના પરીહાર કરે, તથા શ્રી પુરૂષપરૌહાર કરે, ઇહાં સાધુને સ્રીના સર્વથા ત્યાગ છે, અનેં ગ્રહસ્થમૈં પરશૈલી સી મેાફળી છે, ને પસીનાં પચખાણ છે, તે વ્યવહારથી મૈથુનનું ' ' و
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy