________________
ડિજના | ત્વદર છવા મારા પછીય જનતજ્ઞાન ભાગના અબીલથી શુધ” ધર્મ બિલાર્ષિત તહેવફચીવંત ભાઈયોની સેવામાં આ જનકાવ્ય સારસંગ્રહ નામનો પહેલો ભાગ મિદમ કરૂ છું. અને સર્વ તત્વાભિલાષી ભાઈયો પ્રત્યે વિનતી ક. ૩ છું કે આ ગ્રંથ છાપવાને મેં શરૂ કીધો તે વખત મારી તબીયત બહુ નર મે થઈ ગઈ અને પૂર્વ કર્મના ઉદયથી મારા મગજમાં દરદ હોવાથી બે ત્રણ વખત પફ સુધારતાં પણ કોઈ કોઈ જગ્યાએ ભુલ નજર ચુક થઈ જાય છે જેથી છાપવામાં કઇ કિઈ મિષ્ટિક રહી છે તે સુર જનોએ ક્ષમા કરી સુધારી વાંચવું. - જે જે વિશીઓ છાપવામાં આવી છે તેમાં કેટલીક ભાષા કંટાળે ઉપજે તેવી છે તેમાં મહાસે દોષ નથી કરતાએ જેવી કરી તેવી છાપેલી છે તથાપી કે છે કઈ ર્જગ્યાએ દૃષ્ટિથી તથા મંદબુદ્ધિથી અને ગુરૂગમ્યના અભાવથી સુકો રહી જ છે માટે સજજન પુરૂષો મુજ રાંક ઉપર પા કરી સુધારીને વાંચ છે અને મને અપબુધિવાળો જાણ મહારા કોઈપણ રોષ ભણી ન જોતાં મહારા ઉપર ક્ષમા રાખશે એવી મારી વિનંતી છે.
હવે પછી બીજો ભાગ છાપવાનો વિચાર છે અને તે આ ગ્રંથ કરત ઘણે દરજજે સરસ કરવા મહારે વિચાર છે તથાપી કંઇ સજન માત્ર સુ ધાણ આપવાની એને વાંચવાની મુદત કરનાર સારૂ માણસ મળશે તો તે ' વિચારપાર પાડીશ કેમકે હું ઘણીવાર વાંચુ છુ તોપણ ભુલ છતાં ચોખું વાંચી જ વાય છે ને ભુલ દષ્ટિગોચર આવતી નથી માટે હું ઘણોજ દિલગીર થાઊં છું. જેથી હવે તો બરાબર સુધારનારનો જોગ મળેથી આગળ કામ ચલાવીશ. અને આ ગ્રંથ સંબંધી જે કાંઈ ખામી રહી છે તેની હુ ત્રિવિધ વિવિધ માફ માગું છું.' ' , ' ' . ' , , ;
' ગુણી જાન દાસ નાથા લલુભાઇ , આ સીવાય નિચે લખેલા પુસ્તકો અમારે ત્યાં સસ્તી કીમતે મળશે. ! ૧–૪–૦ ધર્મપરિક્ષાને રાસ બાળખાધી છીંટના પાકા પૂઠાને ૦–૧૨–૦ વિવિધલ રત્નાકર ભાગ ૧ લો.
_૧૨– સુમતીબાગીલેનો રસ બાળધી છીંટના પાકાપુઠાને. ' ' ૩–૦ ઉપરાશમાળા બાળબોધ સહિત સારસી દસ્કતથી છપાયેલી ઘણીસર
આ પુસ્તકથી બમણા દની. ૦૮-૦ મીલકુમાર રાસ ! ! !
૨૨-૦ થ દરાજને રાસ.1; } ' ,
ઉપર લખેલી બુક મુંબઈમાં કોટમાં ચાહેબજારમાં મણખાવના કોપાસે શ દલછારામ પરભુદાસને ત્યાંથી પણ મળશે.