SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) ' - આત્મા સત્ય છે ચીદનદ મઇ છે શુક્ષ્મથી પણ શુક્ષ્મ છે ને ઊત્કૃષ્ટ છે તે મુરતી પણ કેમ ફરશે ૩૮ છે તેમજ પરદર્શનમાં શ્રી કૃશ્ન કહે છે હે અરજુન શરીરમાં ઈદ્રીયો માહોટી છે અને ઈદ્રીયોથી મન મોટુ છે મન કરતાં બુદ્ધી મોટી છે અને તેથી આત્મા મોટો છે. ૪૦ છે, | હત ઇતી ખેદ આ વિકલ લોકને વિષે અમુરતી આત્માને વિષે મુરBતી પણાને ભ્રમ થકી જે જ્ઞાની પુરૂષ છે તે અચંબ દેખે છે અને વચન પણ અચંબામાં લે છે ! ૧ માટે જીવાત્માને સુર્તીની મીતે વિદના પ્રગટ પણે છે એમ જે માનીયે તે પુદંગળને વેદના થઈ જોઈયે તે માટે એ વેદને તે આત્માને અશુદ્ધ શક્તિથી અનુભવ થાય છે. દર ઇદ્રીય દ્દારે કરી આત્મ જ્ઞાન દશા પિતાની મેળે પરીણમે છે તેમ ઇષ્ટ અનિષ્ટ વિષય પૂરે દ્વારે કરી વેદના પરિણમે છે ૩ વિપાક કાળ પામીએ આ વેદના પરીણામને જેમ આત્મા ભજે છે તેથી અમારે મતે મુરતી પણ તે નીમીત માત્ર થયું સહચારી થયુ જેમ ઘટને વિષે ડરું સહચારી છે તેની ટેકે જાણવુ. ૪૪ છે - જ્ઞાન નામે ચેતના તે બંધ છે અને કરમ નામે ધીષ્ટ રતતા છે તે વડે છવને કરમ ફળ નામે વેદના વ્યપદેશ-પામે છે ઇ ૪૫ છે તે માટે અમુરતી આત્મા તે ચિતન્ય પશુને એલધે નહી અને મુરતી માન દેહ સાથે આત્મને કોઈ પ્રકારે એકત્વ પણ છેજ નહી. ૪૬ છે . * એ રીતે કરમ વર્ગણાના મને વગણના જે આત્માને સમીપ પવરતી એકત્વ ગત વર્તી એવા તન ધનાદી જે પુદગળ તે તો સર્વ આત્માથી દુર છે કે ૪૭ છે કેમકે પુદગળનો ગુણ તો મુરતીમાન છે અને આત્મા તે જ્ઞાન ગુણમય છે માટે પુદગળથી આત્મ દ્રવ્ય જુદુ છે એમ પ્રભુએ કહ્યું છેu૪૮ - ધર્મસ્તીકાયનો ગુણંગતી હેતુ છે અને આત્માનો ગુણ જ્ઞાન છે માટે ઘમાસ્તીકાયથી આત્મા જુદી છે એમ પ્રભુ કહે છે કે ૪૮ મે અધર્મસ્તીકાય ન ગુણ સ્થીતી હેતુ છે અને આત્માને જ્ઞાન ગુણ છે માટે અધરમાસ્તીકાય થી આત્મ દ્રવ્ય જુદુ છે ૫૦ | . : - :
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy