________________
(૩૭૪) દ્રવ્ય તે જીવને જરા બાળ અને તરૂણ અવસ્થા દયે છે તથા અનાદી
સસારી છવ, ભવસ્થીતી પરીપાક છતાં એક અતર મહુર્તકાળ માં સકળ ક: ૨મ નીરઝરી મોક્ષમાં પચે તીહાં શીધ અવસ્થાએ અન તો કાળ પચંત જીવ
અનંત સુખને વિલાસ માટે કાળ દરવ્ય પણ જીવને ભોગ થાય છે. પણ એ ક જીવ કોઈને ભેગ આવતો નથી. માટે, અકારણ કહ્યું. અને પાંચ દરવ્ય ભેગ આવે માટે કારણ કહયા. તથા ઘણી પ્રતોમાં તે સક્ષેપે એટલુ જ છે જે, છ દ્રવ્યમાં એક જીવ દ્રવ્ય કારણ છે, ને પાંચ અકારણું છે એ વાત પણ ઘણી રીતે મલતી છે. માટે જે બહુ સત કહે તે ખરૂ માહારી ધારણા પ્રમાણે જીવ કારણ અને પાંચ દ્રવ્ય અકારણ એમ સં ભવે છે, નીશ્ચય નયથી છએ દ્રવ્ય કરતા છે, અને વ્યવહાર નયે એક જ વ દન્ય કરતા છે. બાકી પાંચ દ્રવ્ય અકરતા છે. છ દિવ્યમાં એક આકાશ દરવ્ય સર્વ વ્યાપી છે અને પાંચ દ્રવ્ય લોક વ્યાપી છે. એ દર૦૧ એક ક્ષેત્રમાં એકઠા રહયા છે, પણ એક બીજા સાથે મીલી જાય નહી એ છે દરવ્યનો વિચાર કહ્યા.
હવે એકેકો દરવમાં એક નીત્ય. બીજે અનીત્ય, ત્રીજે એક ચોથા અનેક. પાંચમો સત. છઠો અસત; સાતમે વ્યક્ત. આઠમો અવયત એ છે આઠ આઠ પક્ષ કહે છે.
ઘરમાસ્તીકાયના ચાર ગુણ નીત્ય છે; તથા પર્યાયમાં ધરખાસ્તીકાયનો એક ખધ નીત્ય છે, બાકીના દેશ પ્રદેશ તથા અગુરુ લઘુ પર્યાય અનીત્ય છે. અધરમાતીકાયના ચાર ગુણ તથા એક લોક પ્રમાણ ખંધ નીત્ય છે, અને એક દેશ બીજો પ્રદેશ ત્રીજો અગુરૂ લધુ એ ત્રણ પર્યાય અનીત્ય છે. તથા આકાસ્તીકાયના ચાર ગુણ તેમાં લોકાલોક પ્રમાણ ખધ નીત્ય છે. અને એ ક દેશ બીજે પ્રદેશ. ત્રીજે અગુરુ લઘુ એ ત્રણ પર્યાય અનીત્ય છે. તથા કાળ દરવ્યના ચાર ગુણ નીત્ય છે, અને ચાર પર્યાય અનીત્ય છે. પુદગળ દરવ્યના ચાર ગુણ નીત્ય છે અને ચાર પાય અનીત્ય છે જીવ દરના ચાર ગુણ તથા ત્રણ પર્યાય નીત્ય છે. અને એક અગરુ લઘુ પર્યાય અની ત્ય છે એ રીતે નીત્યા નીત પક્ષ કહ્યા.
હવે એક અનેક પક્ષ કહે છે. એક ઘર માસ્તીકાય બીજો અધર માસ્તીકાય એ બે દરવ્યનો ખંધ લોકાકાસ પ્રમાણ એક છે અને ગુણ અનંતા છે; " યંય અનતા છે, પ્રદેશ અસંખ્યાતા છે. તેણે કરી અનેક છે. આકાશ દર૦૭
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-