________________
જ
-
--
~
-
જ કામ
-
=
=
=
=
''
-
1
--
'
-
=
:
*
'
(૪૩૫) શું જે દુષ્કરણું કરે છે તે પણ તેને એહેજ જાણવો છે ૮ સંસારના દુ:ખ થકી મુકાવવાના હેતુથી જે મુશલમાન વિગરે લોકો ઘોડા પ્રમુખને દુઃખી દેખી તે દુખ થકી છોડાવવાને દયા ભાવ કરી તેને મારી નાખે છે એટલે એમ ધારે છે કે આ ઘેડે દુઃખે કરી રીબાય છે તેને મારી નાખવાથી તે દુઃ ખથી મુક્ત થશે એમ ઘારી દયા લાવી મારી નાંખે છે તે પણ શુભ પરીણા મની બુદ્ધી સખે છે તે છતાં પામાર્થે તો પાપજ છે તેમ મહ ગતને પામાર્થ જડે નહીં એ એને પરીણામ શુભ હોય તો પણ પરમાર્થે જ્ઞાનની રૂચી થાય નહી ૧૦ ( જે અંતરગમાં લીન થઈ રહ્યા છે એહવે હાડ વેદ જવર (તાવ) દુ ખ દાઈ થાય છે તેમ એને પણ જે પ્રમાદી ગુણ થાય તે પણ ઘણુ કરીને કેવળ દુષણ ભણી જ થાય પણ ગુણી ભણી ન થાય કેમકે અતરગ મીથ્યા – ગયા વીના વૈરાગ્ય તે દુઃખદાઈ છે ! ૧૧ છે કુશાસના અર્થને વિષે ડા હ્યા થાય ને શાસ્ત્રના વિપરીત અર્થ કરે સવાછ દપણે વરતે કોઈ સાથે ક્ષમા રા ખે નહીં. અને ગુણની પ્રસ સા ન કરે છે ૧૨ ના - જે પોતાની મોટાઈ કરે પારકા અવરણ વાદ બેલે હિ કરે કપટ ર છે ખે પિતાના પાપ ઢાંકે પોતાના સામર્થ ઓલ ઘીને કીયા કરે તે આર્ત ધ્યાની કહેવાય છે ૧૩ વળી જે ગુણી પુરૂષોનોગ્રી ન હસ બીજાના કરેલા ઉ પકારને વિસરી જાય તીવ્ર કર્મ બંધની ચિતા સહીત વરતે અને શુભ અધ્યા ત્મના અધ્યવસાય રહીત વરતે ૧૪ * - શ્રદ્ધાસુદુતા ઉધ્વતતા મધુરતા અવિક્તાપણુ એ મોહ ગભત વાગ્યા ની પર પરા જાણવી છે ૧૫ છે એ રીતે મોહ ગભત વિરાયનું સ્વરૂપ કહ્યું હવે જ્ઞાન ગર્ભીત વૈરાગ્યનું સ્વરૂપ કહે છે જે સમ્યક રીતે તત્વની ઓળખાણ કરે સ્યાદવાદ દ્રષ્ટીએ વરતે મેશનુ ચૈતન કરે મોક્ષના ઉપાયને ફરશે અને તત્વ દિશા દેખવાનો અર્થ થાય તે જ્ઞાન ગર્ભીત વૈરાગ્ય જાણવું છે ૧૬ છે
જેહનો વિચાર પુણકારી હોય વશીધાંત તથા પરશીધાંત સબંધી બુદી હોય તેને વૈરાગ્યની વાત કહીયે અને એહવાને જ જ્ઞાન ગત વૈરાગ્ય થાય જેને રવાસ પર શાસના વ્યાપારનું પ્રધ્યાનપણું નથી તેમજ કીયાને વિષે પણ ધ્યાનતા નથી તે નીશ્ચય થકી કીનિ નિરમળ સારભુત જે ફળ તેને ક્યારે પણ પામે નહી ૧૮
જે સમકતા તે માન સારવ કહીયે અને માત્ર તે મન ભકત કહી છે
'
'
-
-
—
5
-
"
w