SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ વિના વિચીત્ર પણ થકી આસ તેજ સર આવ રૂપ છે૩૯. જે અાની છે અને વિષસા સા છે તેહીજ વિષયમાં બંધાય છે તે વિષય તે આતમા આતમજ્ઞાન થકી મુકાય પણ શાસ્ત્રદીક પુદગળ થકી નમુ કાય. ૧૪૦ શાસ ભણવુ ગુરૂનો વિનય કર તથા આવશ્યકાદીક કિયા કરવી એ ને વ્યવહારમાં વિચક્ષણ પુરૂષોએ સવારનાં અગ કહ્યાં છે કે ૧૪૧ છે જે રૂહા મન વચન કાયાએ કરી પ્રવર્તવું તેહના જે પુદગળ તે ફળદાઈ છે પણ જે જ્ઞાનાદીક ભાવ છે તે સવર પણાને પામે છે. ૧૪ર છે “ , જ્ઞાનાદીક ભાવે યુક્ત એવા જે શુભ યોગ તેને વિષે તદગત જે સંવર ત્વ તેને આરોપીને વ્યવહાર પ્રવર્તક જે જીવ તે હર્ષ પામે છે ! ૧૪૩ . રૂડા રાગે ચુક્ત એવા જે ચારીત્રાદીક ગુણે તેને વિષે પણ શુભ આશ્રવ પણ આરોપીને ફળ ભેદ કહે છે. જે ૧૪૪ સ સાર તથા મોક્ષને હેતુ તેને વસ્તુ તત્વે કાંઈ વિપર જાસ નથી પણ અજ્ઞાનના યોગ થકી તે જગાએ વિપર્યાસ પણ થાય છે પણ તીહાં જ્ઞાની પુરૂષ કોઈ મુઝાતા નથી / ૧૪૫ છે જીન નામ કમને હતું જે સમકતને વેરણવીએ છીએ તે પણ ઉપચાર કહેવાય છે અને અહારક શરીરનો હેતુ તે અતિષથે બધી વત સંયમી મુની તે પણ ઉપચારે કહેવાય છે૧૪૬ i જે પુર્વે કહેલા તપ અને સંજમ સ્વર્ગ હેતુ છે તે પણ ઉપચારે કહીએ સર્વ પરીણામે છે. પણ જેમ ઘી બળે છે એ ઉપચારે છે પણ અગ્ની બળે છે એ ખરૂ છે ! ૧૪૭ છે જે અશે કરી આત્મા ચાગ વરતી થઇ તે અંછે આશ્રવ કહીએ અને જે અંશે આત્મા ઉપયોગી તે અશે. સવર કહી છે. ૧૪૮ છે આ અંશ વિશ્રાતીને વિષે આશ્રવ સવર ધરે છે તેમાં એક મલીન છે - “એક નિરમળે છે જેમ આરસીના પાછળને ભાગ મલીન છે અને આગ. ળના ભાગે નિરમળ છે તેની પિકે સદાય નિરમળ મર્લિન એ બે ભાગે કરી છે આમાશભે છે . ૧૪૮ સમકત પામ્યા પછી જે દુધ જ્ઞાનની ધાર પ્રગટે તે છે ભેદ થકી વિશ કરી ચાર ધારા પ્રવર્તે છે. ૧૫૦ -- પ્રગટે તે છે આ - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy