SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) - - મણ રનની કાંતી દખીને જેમ મણીનુ ઓળખાણ થાય છે એ દ્રષ્ટાંતે શુદ્ધ કલ્પનાએ કરી આત્માનું જ્ઞાન હૈય છે પૂછે વસ્તુ અશોક વડે કરી છે ચંતા થાય છે પણ જ્યાં શુદ્ધી નિરજન પ્રથા નથી થઈ ત્યાં સુધી ફરમ છે ૧ર૮ માટે પુન્ય પાપ રહીત પણે તત્વથી નિર વિકલ્પ એહવે શાશ્વત જે આત્મા તે સદાય ધ્યાવો એવી શુદ્ધ નયની સ્થીતી છે. ૧૩૬ આત્મા જ્ઞાન રૂપ છે માટે આત્માને આશ્રવ સાવર કાંઈ ન કહીયે પણ કરમ પુદગળનું ગ્રહેવુ તથા રાઘવુ તે આશ્રવ સવર છે ! ૧૩૧ જે ભાવે કરી સ્વાધીન પણે કરમ પુદગળને આત્મા ગ્રહે છે તે મીથ્યાત્વ અ વરતી કષાય અને યોગ જે આશ્રવ તેણે કરી જાણવું જરૂર છે અને ભાવના ધરમ જે ચારીત્ર છે જે થકી પરિસહ જ થાય તે એ આશ્રવને ઊછેદ કરમ છે એ આતમા ભાવ સંવર કહીએ જે આશ્રવતે તે સંવર ન થાય અને જે સર તે આશ્રવ ન થાય હતુ કર એ બે જે કદાપી એક રૂપ થાય તે સસાર અને મોક્ષ એ. એના ફળ પણ એક થાય પણ તેમાં એક રહે નહી એટલે જ્યાં આશ્ર કરી સામે વરનું સંક્રમણ થાય ત્યાં સાર ફળ, જાણવું અને જ્યાં સવ કરી આશ્રવનું સક્રમણ થાય ત્યાં સસાર ફળ જાણ; ૧૩૪ , આશ્રય ભાવને સંવર કરતો થકે જે પોતાના આતમાથી જુદાં નથી એ વા જે પિતાના આશ્રય તેણે કરી પર અપેક્ષા કરે કેમકે તે પોતાથી સદાય સમર્થ છે ! ૧૩પ' છે જે હીંસા અહીસાદીક સઘળા પર પાણીના પરજાય તે અંતમાને નિમીત ભુત છે પણ પિતાને ફળ હેતુ નથી ૧૩૬ છે વ્યવહાર મુઢ જે આતમા તે પર પરજાયને પોતાના કુળ હેતુ માને છે માટે જે મન બા કીયામાં રક્ત છે તેવા પ્રાણી, ગુપ્ત' તત્વને દેખતા નથી છે ૧૩૭: છે જે હસાદીક તથા અન્હસાદીક પર જાય હેતુ પણ છે તેને પડી જે અથવા નથી ૫ડી વક્રતા એહવા નિયમ તે-તે મિત્રના જેફરનારા તેને જેટલા આશ્નર, છે તેટલા સવા રૂપ થાય . ૧૩ તે માટે સદાય પ્રશ્ન હેતુને વિષે એનિયત રૂપ છે બિયત વિષે ભાવ | - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy