________________
,
-
અ
-
( ૧૦૦ ) થજે બ્રહી. એવી શમની વાણી સાંભળીને કેશધામુછત થઈને પૃથ્વી ઉ. પર પડી. દાસીએ સીતળ - જળ તેના અંગ ઉપર છાંટયાથી સાવધ થઈને બોલવા લાગી મને કોણે સાવધ કરી ? આ મુઈજ સુખે કરી મૃત્યુને કારણ છે, રામનાવિહથી થતા “દુઃખને હું જીવતી રહીને કેમ સહન કરૂ ? પુત્ર -વનમાં જશે. ને પતિ દિક્ષા લેશે, એ સાંભળીને મારૂ મન, કેમ વિદારણુભ થાય ! તારે ફરી રામ કહે છે કે હે માતાં, તું મારા પિતાની પત્ની છતાં બીકણ સ્ત્રીઓના ચગ્ય એવાં કેવાં કામને તે આર ભ કયો છે ? સિ હનો પુત્ર એકલો વનમાં ફરવા જાય છે તે વખતે તેની માતા સિહણીનું ચિત્ત સ્વસ્થ હોય છે; કદી પણ મનમાં ભય પામતી નથી તેમ તને પણ ભા
પામવુ નહી. આ જે આપેલો વર તે મારા બાપને મોટો કણ હતો. તે થી આજે તે છુ. તે ઘણું સારૂ થયું. હું આઈ રહે તે હે માતા, મારે પિતા કરજથી કેમ મુકાશે ? ઈત્યાદિક યુકિતનાં વચનાથી કૌશલ્યાનું સમાધાન કરીને તેને તથા બીજી માતાઓને નમસ્કાર કરી રામ ત્યાંથી જવા નીકળ્યો કે' 3 r ' - એ બધુ જોઈ સીતાએ દુરથી દશરથ રાજાને નમસ્કાર કરી કેશવ્યાપા સે આવીને તથા તેને નમસ્કાર કરીને રામના અનુલક્ષે જવા સારૂ આજ્ઞા માગી, તે સમયે કૈશલ્યા જાનકીને ખોળામાં લઈને તેના ઉષ્ણ આંસુના પાણીથી તેને સ્નાન કરાવતી થકી તેને કહેવા લાગી કે હે વતસે, રામચંદ્ર પિતાના પિતાની આજ્ઞાએ વનમાં જાય છે. તે સિંહને વનમાં રહેવુ કઠિણ નથી પરંતુ જન્મથી ઉત્તમ વાહનાદિકે કરી લાલિત એવી તુ દેવી જેવી ૫ ગોકરી ચાલી જવાની પીડાં કેમ સહન કરીશ! કમલનાલ જેવા કોમલ જે તારા આંગ, તે તાપાદિકના વેગે "ક્ષીણ થએલા જોઈને 'રામને પણ ‘દુઃખ થ શે તથાપિ તુ પોતાના પતિની સાથે જાય છે, તેમજ જાતાં તને ઘણુ કષ્ટ થશે. એવું મનમાં આણીને મોકલવાને તથા રોકવાને હું શમર્થ થઈ શકતી નથી. એવું પોતાની સાસુનું બોલવું સાંભળીને શોક રહિત સીતા કૌશલ્યાને નમસ્કાર કરીને કહે છે કે, હે કેશલ્યામાતા, મારી ભકિત તમારા આધીન છે તેના ચોગે માર્ગમાં તે મને કલ્યાણકારક થશે. વિદુલતા જેમ મધ બગબર જાય છે. તેમ હું રામની સાથે જાઉ છું. એમ કહી ફરી કોશલ્યાને નમ
સ્કારી કરી તથા મનમાં રામનો ધ્યાન કરતી વનમાં જવા સારૂ નિકળી તે 'વખતની જે પતિ ભક્તિ તેના વેગે પતિવ્રતા સ્ત્રીઓને પ્રામજનકી ઉદાહરણ
-
-
-
-
-
-
-
= - - -
=
- -
*
-
-
-
- -
-
-
-