________________
-
iS
*
-
-
(૧૦૧). રૂપ થઇ. દુ:ખ થકી ભય ન પામનારી. પતિવ્રતામાં શિરોમણી જે આ સી તા, તે પોતાના શિળ વડે પોતાના પતિના કુલને પાવન કરે છે. માટે એને ધન્ય છે. એવા શોકે કરી ગદગદ વાણી વડે વર્ણન કરનારી નગરની સ્ત્રીઓ વનમાં જવાવાળી સીતાને મેટા સકટથી જોવા લાગી.
તે વખતે રામ વનમાં જવા વાસ્તે નીકળ્યો. એમ જાણીને મોટા રે ધમાં આવીને લક્ષ્મણ મનમાં વિચાર કરવા લાગ્યો કે, પિતા તો રવભાવે કરી સરલ છે, પરંતુ તેની સીએ સ્વભાવે કરીને કપટી છે, આટલા દિવસ વર પોતાના મનમાં રાખીને હમણાં આ અનુચિત માગી લીધું. રાજાએ ભરતને રાજ્ય આપ્યું ને તે હેતુથી પોતાનું કરજ ફેડયું. તેના કરજના ભયથી અમે મુકાયા. હવે આ મારે કેધ મટાડવા સારૂ નિર્ભય થઈને આ ભરત પાસેથી રાજ હરણ કરીને રામને રાજ ઉપર બેસાડુ ? પણ આ રામ મહાસત્યવાન છે. તેણે રાજને તૃણની પેઠે મુકી દીધું. તેનું પણ તે દુ:ખ થયું નહી. વળી ભારત પાસેથી રાજ્ય લેવાથી પિતાને પણ દુ:ખ થશે ? માટે ભરત રાજા થઓ ! વિગરે ગમે તે થાઓ. હુ તો રામની ચાકરી કરવા સા હું તેની સાથે જઈશ, એવો વિચાર કરીને લક્ષ્મણ પોતાના પિતાને નમસ્કાર કરીને તથા પુછીને સુમિત્રાને પુછવા સારૂ નિકળ્યો. સુમિત્રા પાસે આવીને તથા તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો. રામ વનમાં જાય છે તેની સાથે હું પણ જાઉ છુ. મર્યાદશીળ જે રામ તે શિવાય લક્ષ્મણ રહેવાને સમર્થ નથી. એવું તેનું બોલવું સાંભળી સુમિત્રા કિચીત ધૂર્ય ધારણ કરીને લક્ષ્મણને કહે છે, હે બાળક, તુ મોટા ભાઈની પાછળ જાય છે, તે ઘણું સારું છે. તુ મારો પુત્ર છે. માટે એ-કામથી હુ રાજી થાઉં છું. મને નમસ્કાર કરીને આઈથી રા મ ગયાને ઘણે વખત થઈ ગયો, હવે તું વિલબ નહી કરે. એવું માતાનું બોલવું સાંભળીને લક્ષ્મણ કહેવા લાગ્યો. કે હે માતા, તે ઘણુ સારૂ કહ્યું. તુ મારી સાચી માતા છું. એમ કહી. તેને નમસ્કાર કરીને કૈશલ્યાને પગે લાગવા સારૂ ચાલ્યો. તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે..માહા મોહે ભાઈ એકલો વનમાં ગયો. હું પણ તેની પાછળ જવા સારૂ નીકળવાની આગમજ તને પુછવાને આવ્યો છું. એવુ લક્ષ્મણનું બેલવું સાંભળીને તેને કૌશલ્યા કહેવા લાગી કે, હું મોટી મદભાગ્ય છું કેમકે, તુ પણ મને મુકી ને વનમાં જાય છે, મને ધેર્ચ દેવા સારૂ તુ એકલો તો આઇ રહે. ત્યારે લ
ણ તેને કેહે છે કે તું રામની માતા છું. માટે સામાન્ય સ્ત્રીઓની પડે
:
:
::
I