________________
-
-
-
- -
-
-
-
( ૪૧ ) રહવાસ મુકો. તે ઘણું સારૂ કર્યું; પણ વિરકત થયો છતાં આ દુ:ખ રૂપ સીમાં આશકિત કયાથી ગ્રહવાસ કરતાં આ વનવાસમાં શું અવિક મળવાનુ છે એવું સાંભળીને તે પ્રારૂચિ તાપસે તે જ વખતે તેની પાસેથી દીક્ષા લઈને શ્રી જિનસાસનને અંગીકાર કર્યું અને તેની સ્ત્રી પણ મિથ્યાત્વને મુકીને તથા શુદ્ધ શ્રાવિકા થઈને ત્યાં જ રહેવા લાગી. પછી તેને માસ પુરા થ. એથી એક પુત્રને પ્રસવી. તે બાળક જન્મતી વખત ર નહીં તેથી તેનું નામ નારધ રાખ્યું. કોઈએક સમયે કાંઈ કારણને લીધે તે બાળકને આશ્રમમાં મુકીને પોતે બાહેર ગઈ. તે વખતે જંભક નામના દેવતાએ તે બાળકનુ હરણ કર્યું પછી તે શ્રાવિકા આશ્રમમાં આવી જુવે છે તો પિતાનો પુત્ર - ખાયો નહીં. તેથી મહા શોક કરતી થકી વિરાગને પામીને એક ઇમાલા નામની સાધવી પાસે જઈ તેણે દીક્ષા લીધી.
જંભક નામના દેવતાએ નારદનુ સારી રીતે પાલણ પોષણ કર્યું. કેટલાએક શાસ્ત્રો ભણાવ્યા. કેમે કરી આકાશ ગામિની વિદ્યા આપી. પછી ત્યાં નારદ અણુવ્રત ધારણ કરવા લાગ્યું. એમ કરતાં નારદની વન અવસ્થા છે ઈ. તેણે પ્રથમથી જ શિખા રાખી હતી તેથી તે યતિ અતિ બેહુથી જુદે દેખાવા લાગ્યા કજીયા જેવાને શેકી, ગાયન તથા નૃત્ય જોઈને જેને કેતક થાય, બોલવામાં મહા પ્રવિણ, કામ વિકાર થકી રહિત, અત્યંત દયાળુ, તેમજ વીર તથા કામી લોકોની સધિ તથા વિગ્રહ કરવામાં અતિ કુશળ થયો પગમાં ચાખડી, માથામાં ટોપી, તથા હાથમાં કમંડળ લઈને ગમે ત્યાં ફરે. એને કોઈ આડી છડી કરે નહી. દેવતાઓ પ્રતિપાલન કર્યું તેથી પૃથ્વી ઉપર એ દેવઋષિ નામે વિખ્યાત છે. બાળ બ્રહ્મચારી છતાં પિતાની ઈચ્છા વડે ! થ્વી ઉપર વિચરે છે. એ લોકો નારદ કહે છે. એવી રીતે રાવણે મરૂત રાજાને નારદને વૃત્તાંત કહ્યા તે સાંભળીને હરષિત થયો થકો મરૂત રાજાએ રાવણ પાસે પોતાના અપરાધની ક્ષમા કરાવી. પિતાની પ્રભા નામની કન્યા ઉપવર થઇ છતાં મરૂત રાજાએ તે રાવણને દીધી. રાવણે અતિ આનદ સહિત તેની સાથે વિવાહ કર્યો. ' 1 . ત્યાર પછી તે વાયુ જેવા પરાક્રમ વાળા, તથા મરૂત રાજાનાયજ્ઞને તોડનારો રાવણે ત્યાંથી ચાલ્યો મથુરા નગરીમાં ગયો. એ વાત ત્યાંના હરિ. વાહન રાજાએ જાણતાંજ હાથમાં ત્રિશુલ લીધેલા પિતાના મધુ નામના પુત્ર હિત રાવણની સામે આવ્યાં. તે જોઈને તથા મારા વિશે એની ઘણી ભકિત