________________
'( :'( : )
અથ શ્રી દસમો ખંડ પ્રારંભ
'
.
- -
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
~
-
-
::
-
જનજજન
પછી રામના અગ ઉપર ચદનનુ પાણી છાંટ્યાથી તે સાવધ થઈને કહેવા લાગ્યું કે, તે સીતા દેવી ક્યાં છે ? હે ભુચર, હે ખેચર, તમે જો મરવા લાયક ન હતો. લુચિતકશા (વાળ વનાની) જે મારી મિયા તે મને બતાવો. હે વત્સ, હે લમણ, ભાતો ભાત, ધનુષ્ય, ધનુષ્ય, હું દુખિ છતાં આ સર્વ ઉદાસીન બેઠા. એમ કહીને રામે હાથમાં ધનુષ્ય લીધુ. એટલામાં લક્ષ્મણ આવીને કહે છે, હે હે આર્ય, આ શું ! આ લેક તાહારા સેવક છે તુ ન્યાયવાન છતાં લોકના ભયથી તે સીતાનો ત્યાગ કરો. તેમ તે સીતા એ પણ સ્વાર્થને અર્થે આ સંસારના ભયથી તેણે સર્વે મુકી દીધું. તેણે આ પણી સામે કેશલુચન કરીને જય ભુષણ મુનિની પાસે દીક્ષા લીધી. તે મુ નીને આ વખતે જ કેવળજ્ઞાન ઉત્પન થયું છે. તેના જ્ઞાનન મહોત્સવ અને વશ્ય કરાવ્યું છે. ત્યાં દિક્ષા ધારણ કરનારી સતી માર્ગની પઠે મુક્તિ માગ બતાવનારી સ્વામિની સીતા પણ છે. એવુ તેનું બોલવું સાંભળીને રામ ના ચિત્તને કાંઈક શાંતી એથી કહે છે મારી સ્ત્રીએ તે કેવળી મુનિની પાસે દિક્ષા લીધી. તે ઘણું ઉત્તમ કર્યું. એમ કહીને પરિવાર સહિત રામ જયભુષણ મુનિ પાસે જઈને તથા વદના કરીને દેશના સાંભળવા લાગ્યો. હે પ્રભે, હું આત્માને જાણતો નથી. માટે ભવ્ય છુ કે અભવ્ય છુ? તે મને કહે. ત્યારે તે કેવળી બોલ્યા – હે રામ તુ કેવળ ભવ્ય જ છે તે તો રહ્યું, પણ આજ જન્મમાં કેવળજ્ઞાનને પામીને તુ મેક્ષને પામીશ ત્યા કરે તેને રામ કહેવા લાગ્યો કે, દીક્ષા લીધા પછી મોક્ષ મળવાને ટી - નથી. અને સર્વ ત્યાગેથી દિક્ષા લેવાય છે. પણ આ લક્ષ્મણનો ત્યાગ થવુ મુશકેલ છે. કેવળી કહે હજી તને બળદેવ સંપતી ભોગવવી જોઈએ છે. તે ભોગવી સર્વ સગ મુકી. દિક્ષા લઈને મોક્ષને પામીશ ત્યારે બિભીષણ નમસ્કાર કરીને તે મુનિને પુછે છે – કયાં પુર્વ કરમે રાવણે સીતાનું હરણ કરવું. અને કયાં કરમે લક્ષમણે યુદ્ધમાં તેને મારો ! સુગ્રીવ ભામડલ લવણકુશ, અને હું એ બધા રામના અત્યંત ભક્ત કયા કરમે થયા? એવું
:
-
-
-
-