________________
*
~
-
*~
~
-
~
-
~
-
-
~
*
-
~
-
~
-
-
-
-
~
(૨૯૯ ) જ કરછ. પાયે કેવળજ્ઞાન, રિલે શીકરણે દહ્યાં; શેષ કરમ સુઝાણું, | ગુ. ર બ ધન છેદા દિક થકીજી; જઈ ફરો લોક અત, જિહાં નિજ એક અવગાહને તિહાં ભવ મુક્ત અનત ગુ૦ ૩ અવગાહના જે મુળ છે છે; તેહમાં સિદ્ધ અનત; તેહથી અસ ખ ગુણ હજી; ફરસિત જન ભગવત. ગુ૦ ૪ અસખ પ્રદેદે અવગાહના, અસ ખ્ય ગુણ તિણે હોયે; જ્યોતિમા જ્યોતિ મિલ્યા પરેજી, પણ સકીર્ણ ન કોય. અને સિદ્ધ બુદ્ધ પર માતમા, આધિ વ્યાધિ કરી દુર, અચલ અમલની કલક તુ, ચિદાનંદ ભરપુર. ગુ. ૬ નીજ સ્વરૂપ માંહિ રમેજી, ભેળા રહત અનત પદમવિજય તે સિદ્ધનુ , ઉત્તમ ધ્યાન ધરત. મુ. ૭
અથ શ્રી વીમળનાથ જીન સ્તવન ગુણ હવિલા મગલીક માળા એ દેશી–વિમળ અનેસર વયણ સુણું ને વિમળતા નિજ ઓળખાણી રે, પુદગલ તત્વાદિક ભિન્ન સત્તા સિદ્ધ સમાન પીછાણીરે વા૦ ૧ પુદગલ સગથી પુદગલ મયનીજ ખીર નીર પરે આ પારે એતા દિન લગે એહીજ ગ્રાતિ, પુદગલ અપ્પા થપ્પા, વી૨ માનું અબ મે વાણી સુણીને, નીજ આતમ રીદ્ધી પાઈએ. ગૃહ અતર ગત નીધી બત લાવત; લહે આણદ સવાઈ વી. ૩ અપ્પા લહ્યા ત્યુ દેહને અંતર ગુણ અનત નિધાન, આવારક આચાર્ય આવરણ, જાણ્યા બે અમારે વી. ૪ સીદ્ધ સમાન વીમળતા નીજતે, કરવા પ્રગટ સ્વભાવ, વીમળ જીન ઉત્તમ આલબન, પદમાવી જય કરે દાવરે વી૫
અથ શ્રી અનંતનાથ જીન સ્તવન. વીમળજીન વીમળતા તાહરીજી એ દેશી—અન ત જીન જ્ઞાન અનતા છે; મુજથી કેમ કહેવાય; અનત આગમ માહી તોળીઆઇ, એ ખટ પયસ્થ જીન રાય. અ. ૧ જીવ૧ પુદગલ રસમય,૩ એ ત્રાહુજી, દ્રવ્ય;૪ પરદે. શપ પરયાય,૬ થોડલા જીવ પુદગી તીહાંજી; અનત ગુણહ ઠરાય. અ૦ ૨ અનત ગુણ તે જરા એક છે), અનત ગુણ કમગતાસ, બધાને મુક્ત ભેગા ! વળી, તેણે અનત ગુણી રાશ. અ૦ ૩ અનત ગુણ સમય તેહથી કહ્યા છે, સામત સમય સહુ માંહી; વ્યાપી તેણે તેહથી વળી. દ્રવ્ય અધીકા છે કહ્યા ત્યાંહી અ૪ જીવ પુદગલાદી પ્રક્ષેપથીજી; થાયે અધીકા એમ તે; છે પરદેશ અનત ગુણાજી, નભ પર દેશે કરી એહ. અવે ૫ એણે અનાદી છે. અનંતજી, થાય ને નભ પરદેશ, કાળ ઘન નવી હજી તીણે અને છે
-
~
~
~
~
-
-
~
~
-
* *
~
~
~