________________
( પર)
જ ગુણ છે અરૂપી છે તે નિશ્ચય નયની અપેક્ષાએ જીવ છે જીવના પરજાય છે તે માટે એક જીવ બીજો સવર ત્રીજે નીઝારા ચોથો મોક્ષ એ ચાર વ તતવ છે તે જીવ તત્વમાં સમાય છે ઇતીયું
હવે કોઈક એકાંત પક્ષ ગ્રહીને આશ્રવને જીવ કહે છે તે કેહનાર અને જાણ દેખાય છે પછે તે કેવળ વચન સત્ય છે પણ સુત્રમાં જતાં તે આ શ્રવને જીવાણું કહેવું એમ જણાતું નથી જે કહેતુ લગાડી આશ્રવન છવ કહી ભેળા લોકોને ભરમાવે છે તેની રીતી કહે છે,
-
-
-
જીવનાં જે અસુભ ભાવ તે આશ્રવ છે એ ન્યાયે આશ્રવર્તે છવ કહી એ એમ તે કહે છે પણ તે ન મારગની ન્યાત્મ ગ્યાનના અજાણ્યા - ખાય છે માટે પક્ષપાત મુકીને જીન મારગની શૈલીની ઓળખાણ કરસો તે આશ્રવ તે પ્રત્યક્ષ અછવના પરજામાં ભળે છે તેનો વિચાર એમ છે જે આશ્રવનો ગુણ કરમ ગ્રહણ કહો છો તે કરમ ગ્રહણ તો જીવ વિના માત્ર પુદગળ નવા કરમને કેમ ગ્રહણ કરી શકે તેમજ વળી અરૂપી વસ્તુને પણ ગ્રહણ કેમ કરે છે તે અનાદી કાળની કરમ વગણી સાથે છે તે કરમ છે. રગણાથી, જીવ કરમ ગ્રહણ કરે છે માટે જીવના ભુડા ભાવને કરતા પણ ક રમા જ છે તે કરમ વિના જો જીવના ભુડા ભાવ થતા હેય તે સીક્યા જ ને પણ ભુડા ભાવ થવા જોઈએ પણ સિંદ્ધ તે એકમેક છે માટે તેના તે ભુડા ભાવ નથી તેથી પ્રતિક્ષ દેખાય છે જે એ આઠ કરમ અનાદી કાળના જીવ સાથે લલી ભુત છે તેજ કરમને ગ્રહણ કરે છે જેમ અગ્નીના પ્રયોગ થી પાણી ઉષ્ણ થાય છે પણ તે ઉષ્ણતાનો કરતા અગ્ની છે પણ પાણી ન થી તેમ ભુડા ભાવ કરતા કરમ છે પણ જીવ નથી તે માટે એના કરતા ક રમ છે એમ ઓળખતાં તથા કાર્યનાં કારણે દેખતાં તે આશ્રવ અજીર તત્વમાં સમાય છે પરજાય જ છે નિશ્રય નયે દેખતાં તો ય પદાર્થ છે કમથી નિપનો છે પરગણે છે તે માટે આશ્રવને અજીવ એસડણ ધારવી.
. વળી કઈ સુભ પગને સંવર કહે છે તે પણ સુત્રથી માલ નથી કેમકે ઇરિયાવહી ક્રિયા-તે સુમ જગથી થાઓ છે માટે પ્રિવ્ય મય છે તે પણ
-
-
-
--
--
-
--
--
--
-
-
---
--
-
-