________________
( મરક )
આશ્રવમાં છે તથા પેહેલા ગુણઠાણે સુભ યોગ છે પણ સવર્ નથી કહ્યા મા કે 'સુભ યોગને સવર કેહેવા તે પણ સુત્રથી મીળતુ નથી તત્વ કેવળી ગમ્ય,
કોઇક સવરને જીવ કહેતાં આશ્રવને પણ જીવ દ્રઢાવે છે તે પણ પક્ષ ની તાણ કરે "છે કેમકે સવર તા અકપ અવસ્થા છે યાગ નિધન છે તેમાં દેશથી જે ચેગ નીધન તે દેશ સવર છે અને સર્વથી જે યાગ નીન તે સર્વે સવર છે અને એ સર્વ જીવના નિજ ગુણ છે ધરમ તત્વ છે માટે એ સવર આશ્રવ એ એહુ એકની પરજાય નથી તેમાં સ્માશ્રવ તે અવની ૫ રજાય છે અને સવર તે જીવની પુરાય છે.
}
હવે છનેરાજના વચનથી નવ તુત્વની સુદ્ધ સદહણા તે સમ્યકત્વ છે અને કોઇક એમ પણ કહે છે જે નવ તત્વના જાણપણાથી સસાર તરે નહી તે પણ સત્ય છે- પણ તે જાણપણું શ્રી ઉતરાધ્યેમ સુત્રના અઠાવીસમાં અયયને એક સક્ષેપ રૂચી બીજી વિસ્તાર રૂચી એ બે પ્રકારે કહ્યુ છે તેમાં જે જીવ પ્રવચળ શાસ્ત્રના અાણુ છે પણ મિથ્યાત્વીના વચનની ખાતા નથી દ્રઢપણે જીત વચનની આસ્તા છે અને જે શ્રી તીરથકરે તત્વ કહ્યા તેને સ ત્ય કરી જાણે છે એવાને જે નવ તત્વનુ જાણપણુ છે તે સક્ષેપ રૂચી કહી ચે ;અને જેણે નવ તત્વને અનેક રીતે સાક્ત ઓળખ્યા છે તે વિસ્તાર રૂચીથી જાણપણું છે એમ શ્રી- ઉતરાધ્યને અઠાવીસમે અધ્યને દવાણ સન્ ભાવા સવ્વ પમાણેહીજસ ઉવલઠ્ઠા 1 સવાઇનયવિહીય વિચ્છાર રૂઇતી નાય વૈ॥ ૧ ॥ ઇત્યાદીક અનેક ભાત કહી છે તે એક એક તત્વ ઉપર પચીસ પચીસ બેાલ ચીતવ્યાથી વિસ્તાર ર્ર્ચીની સદહણા થાય તે પચવીસ ખેાલના નામ કહે છે. ૧ નિશ્ચથી ૨ વ્યવહારથી ૩ દ્રવ્યથી ૪ ભાવથી ૫ સમાંત્યથી ૬ વિશેષથી ૭ નામ મિક્ષષાથી ૮ સ્થાપના નીક્ષેપોથી ૯ દ્રવ્ય નિક્ષેપાથી ૧૦ ભાવ નિક્ષેપાથી''૧૧ દ્રવ્યથી ૧૨ ક્ષેત્રી ૧૩ કાળથી ૧૪ ભાવથી એ રીતે દ્રવ્યાદીક ચારથી તથા ૧૫ પ્રત્યક્ષ પ્રમાણથી ૧૬ અનુમાન પ્રમાણથી ૧૭ આગમ પ્રમાણથી ૧૮ ઉપમાન પ્રમાણથી ૧૯ નગમ તયથી ૨૦ સગ્રહ તયથી ૨૧ વ્યવહાર તળેથી ૨૨ જી સુત્રી ૨૩ શબ્દ નયથી ૨૪ સમભિટ્ટ નયથી રપ અવંગભૂત તથથી એ રીતે પચીસ ખાલ તે એકઠા
{'
F
તત્વ