________________
( ૧ )
તેનુ મસ્તક સુખન કર્યું. તેની સાથે હારા ગમે સૈન્ય નીકળ્યું. એવા મહામાક્રમી હનુમાન રાવણનાં સૈન્યમાં આવી પહત્યા. ત્યાં પોતાના જયની પેઠે હનુમાન આવ્યા, એમ જાણીને રાવણ રાજી થયા. હનુમાનૅ આવીનમસ્કાર કચુ, ત્યારે રાવણ તેને પોતાના ખોળામાં બેસાડીને તેના ઘણા આદર સત્કાર કરવા લાગ્યા. પછી તેને સાથે લઈને પોતાના સૈન્ય સહિત રાવણ પાતાલમાં વરૂણ રાજાની નગરી પાસે આવી પહત્યા. વરૂણે રાવણ આવવાનુ જાણીને પોતે તથા પોતાના બે પુત્ર, એ ત્રણેજણ સૈન્ય સહિત ખાહાર નિકળ્યા. ત્યાં વરૂણના પુત્ર રાવણની સાથે લડાઈ કરવા લાગ્યા. વરૂ સુગ્રીવાદિક સુરવીરાની સામે યુદ્ધ કરવા લાગ્યો. મહામાક્રમી વર્ણીના પુત્ર પોતાના નેત્રા રાતાં કરીને જેમ દુક્કરને કુતરાં દુઃખ આપે, તે પ્રમાણે તે રાવણને દુ:ખ દેવા લાગ્યા. એટલામાં જેમ સીંહ હાથીની સાથે લડે તેમ હનુમાન વરૂણના પુ ત્રા સાથે લડતા થકી કેધમાં આવીને પેાતાની વિદ્યાની સામર્થે કરીને જેમ કોઇ પશુને ખાંધી લિયે, તેમ તેમને બાંધી લીધા. તેનીં વરૂણને ખખર ૫ ડતાંજ કોપાયમાન થઇને જેમ રસ્તામાં હાથી ઝાડાને તેડી પાડે તેમ સુગ્રીવાદિક સુભટોને દુર કરીને હનુમાન ઉપર દોડયા એમ જાણીને જેમ નદી ના વેગને પર્વત અટકાવી મુકે, તેમ રાવણે ખાણના વરશાદ કરીને તેને વચ્ચે અટકાવી મુકયેા. તે વખતે જેમ ખળદની સામે મળદ લડે, તથા હાથીની સામે હાથી લડે, તેમ રાવણ તથા વરૂણ પરસ્પર લડવા લાગ્યા. એ મ લડતાં લડતાં રાવણે પોતાના ખળ વડે વરૂણને વ્યાકુળ કરીને, તથા કુદકો મારીને જેમ પુર્વે ઇંદ્ર રાજાને ખાંધ્યા હતા, તેમજ વરૂણને ખાંધી લીધા. તે વખતે આખી સૈન્યમાં જયજયકાર શબ્દ થવા લાગ્યા. પછી રાવણ પોતાના સ્થાનક ઉપર આવ્યા. ત્યારે વરૂણ રાજાએ પોતાના પુત્રા સહિત રાવણને નમસ્કાર કરા, તેથી રાવણે તેને મુકી દીધા. કહ્યુ છે કે મેટા ષોના કાપ માત્ર નમરતાએ કરી જાય છે. ” પછી વરૂણે પોતાની કન્યાને ચેાગ્ય વર મહાપરાક્રમી એવા હનુમાન જોઇને પોતાની સત્યવતી નામની કન્યા તેને આપી. ત્યાર પછી રાવણ પોતાના સૈન્ય સહિત લકામાં આવ્યો ત્યાં આવીને પેાતાની ખેત જે ચદ્રનખા, તેની એક કનકકુશલા નામની કન્યા હતી તેને ઘણા આનદ સહિત હનુમામને પરણાવી દીધી. તેમજ સુ ગ્રીવે પોતાની પદમરાગા નામની કન્યા આપી. હરિનીલ નામના વિદ્યાધરે મલિની તામની કન્યા આપી. અને બીજા હજારો વિદ્યાધરાએ પાતાની હુન્ડ