SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) ને કહેવા લાગ્યું કે હું જવાને નથી હુ પણ પુત્ર છુ એ વાત સાંભળી વહુને લાજ લાગી છે શેઠે ભુતને વરી સાથે યુદ્ધ કરવાનું કામ ભાળા અને વહુને ઘરનો ઘધ ભળાવ્યો એ રીતે અનાચાર મળ્યો અને વહુને રાખી તેમ સજમના યોગે આત્માને રાખો. તે ૧૮ ૧ * જેનુ મન નિશ્ચયમાં લીન છે તેને કયામુ પ્રયોજન નથી વ્યવહાર દશા, વાળાને કિયા તે ગુણકારી છે૧૮ છે શુભ કમથી અને શ્રધા બુદ્ધીના યોગથી. અખંડપણે જો જ્ઞાન યોગને એલધે નહી તો તેહને ભક્તિનો હેતુ પ્રગટ થાય. ૨૦ . જે રૂડી કીયાની અપેક્ષાએ અભ્યાસ કરે છે તે યોગીશ્વરને ચીત શુદ્ધીને અર્થે જ્ઞાન પર પક કરવાને ઉપશમ કહ્યું છે એમ અન્ય દર્શનીયો પણ કહે છે in ૨૧ હે અરજુનાગ પામવાને ઇચ્છો તે યોગી છે તેહને કર્મ તે એક કારણ છે જે વારે સરવે સંકલ્પ શમી જાય તેવારે તેને જ્ઞાન યોગી કહીયે તે માટે જ્ઞાનારૂઢને સમતા તેજ કારણ છે. જે રર છે , જે વારે વિષયથી વિરમે કર્મને વિષે સલગ્ન થાય જે વારે સર્વ સંકલ્પ સમી જાય તેવારે તેને ચાગા રૂઢ કહી ૨૩ કીયા વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના ફીયા નથી એ બેમાં કિયા તે ગૌણ છે અને જ્ઞાન તે મુખ્ય છે એવો એ બેનો દીશી ભેદ કહે છે. ૨૪ કર્મ યોગે કરીને મન શુદ્ધી પામેલા અને અને નીરદોષ વિહારી એહવા જે જ્ઞાની તેને જ્ઞાન યોગ મુખ્ય પણે સેવવો ઉચીત છે એ માટે રૂડી શ્રધાયે દેશ વિરતી રૂપ ચારીત્રને સ્પર્શ કીધા પછે દુખે પાળી સકીએ એવા મુનીનો જે સરલ વીરતી પણ છે તે લેવો એટલે પ્રભુ પછે સનમ લેવું કહ્યું છે. ૨૬ કોઈ એક દશ આશ્રીને પુર્વ ભુમી તે પુર્વ ભવ રૂપ સવૃત પણે ઉપદેશીને એટલે દેશ થકી જે પહેલાં વૃત આદચાં એવી જે ક્રિીયા તે પણ દુખને ટાળનારી છે વળી જ્ઞાન યોગની વૃધી કરતા થાય છે કે ૨૭ છે , અને અજ્ઞાનની જે કીયા તે ચીત શુદ્ધ કરવાને અરશે નહી થાય કેમકે તેને અજ્ઞાન યોગનો ભાવ છે માટે મલેચ્છના કરેલા કાર્ય સરખી તેને જાણવી. ૨૮ u તે તેવા કર્મ યોગે પણ ફળ નથી ફળ તો સક૫ વરે જે તે વારેજ થાય છે આમ જ્ઞાન વિના ત્યાગ પણ નથી અને એનસ્વરૂપ સાવધ છે માટે બ્રહ્મ જે જ્ઞાન તેના બોધ થકી ફળ પ્રગટે છે રદ છે જો કદાપી એમ બુદી ન હોય તેવારે હીસાદીક થકમલેચ્છાદીકને પણ પ્રગટ સુધી ય તથા સચાણાના વધથી વેદમાં પશુ યાગ કહ્યા તે થકી હીંસક કર્મના યોગે છે. એ : - - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy