________________
( ૧૦૭ )
ખીને તે વીંટી પેાતાના હાથની આંગળીમાં ઘાલી. સિંહેાદર ૨ાજાને નમસ્કાર કરતી વખ1 પોતાના હેતુ પ્રમાણે તે પ્રતિમાનેજ તમ્યેા એમ માની લીધુ . કહ્યુ` છે કે, “ખગવાનની આગળ કપટ કરચા વના છુટકેોજ નહી.
એમ કેટલાએક દિવશ ગયા પછી કોઇ એક માણસે વજ્રકર્ણના સર્વ વૃતાંત સિહોદર રાજાને કહ્યા, તે સાંભળીને સર્પની પઠે મેટા સ્વાસેછવાસ લે તા થકા તે સિહોદર રાજા મહાકોપાયમાન થયા. એ વાત કોઇએક પુરૂષે વજકરણને જઇ કહી. ત્યારે તેને તે પુછવા લાગ્યા કે, રાજાના મારા ઉપર કોપ થયા તે તે શા ઉપરથી જાણ્યુ. ત્યારે તે કહેવા લાગ્યા.
દ્રવ્ય, તે મે વે
દિવસે તે વેશ્યાએ
કુડપુર નગરમાં એક સમુદ્રસગમ નામના વાણીયા શ્રાવક છે તેની સી યમુનાના હું વિદુદ્વેગ નામના પુત્ર છુ. મને ગૈાવન અવસ્થા આવ્યા ૫છી વસ્ત્ર પાત્રાદિક લઇને વિકરી કરવા સારૂં ઉજ્જયિની નગરીમાં હું ગા તેમાં જતાં એક મૃગના જેવા નેત્રવાળી કામલતા નામની વેશ્યાને સે દીઠી. તેથી કામના ખાણે કરી હું પીડાણા. પછી તેની પાસે એક રાત રહેવાના મનસુખાથી તેમ કરીને મે મારી કામના પુરી કરી. પછી જેમ લાલચે કરીને શ્રંગ પાસમાં ખધાઇ જાય છે, તેમ હું પ્રીતીના આવેશથી ત્યાંહાં ફસાઇ પડયા, મારા પિતાએ આખા જન્મ પર્યંત મેળવેલુ શ્યાની સગતીથી એક મહીનામાં ઉડાવી નાંખ્યુ. એક મને કહ્યુ કે, સિંહાદર રાજાની સ્રી શ્રીધરાના કાનના કુંડલાના જેવા કું ડલ માગ સારૂ લઇ આવ. તે વખતે મારી પાસે કાંઇપણ દ્રવ્ય રહ્યુ નહાતુ, પછી રાણીનાં કુંડલ ચારવી લઇ દેવાની મરજીથી તેજ રાતના ચેરી કર્વા સારૂ હું રાજાના મેહેલમાં પેઠા તે વખતે રાણી રાજાને કહેતી હતી કે હે નાથ, ચિ,તાતુર પુરૂષની પડે આજ તમને ઊઘ કેમ આવતી નથી? ત્યારે તે રાજા ખાલ્યા કે, જ્યાં સુધી મને નમસ્કાર ન કરનારા વજરકર્ણને મે મારા નથી ત્યાં સુધી મને ઊંઘ કચાંથી ? સવાર થતાજ તેના પુત્ર બધુ પરિવાર સહિત તેને મારીને પછી સુખે ઊંઘ કરીશ એવુ” તેવુ ખેાલવુ મે સાંભળી લીધુ, તેજ વખતે હું મારૂ કામ મુકીને તુ મા। સાધર્મી છે તેથી જલદી દોડીને તને કહેવા આવ્યા છું. એવા વૃતાંત જરકણે પોતાનુ સરજામ તઇયાર કરયુ ખીજા લાકરની ધુળ ઉડતી આકાશમાં તેણે દીઠી. તેને જુએ છે તેટલામાં જેમ ચંદનના ઝાડને સર્પ ધેરા ઘાલે, તેમ સિહાદર રાજાના સૈને દરાંગપુર
એટલામાં
સાભળીને તેજ વખતે વ ખહારથી આવેલા કોઇ