SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ *** ( ૯૬૩) - - - ~ - - ~ - - - - - ~ તે આચણ ઈને પરક્ષા કરે અને પંડીત તે જ્ઞાન તત્વ દેખી પરીક્ષા ક રે છે ૩૭ લોકને વિષે કોઇની નીંઘા કરીએ નહીં માપીને વિષે મોટી સં સારની સ્થીતી ચતવીયે જે ગુણ યુક્ત પુરૂષ હોય તેની પુજા કરી તથા જે અ૫ ગુણી હોય તેના ઉપર રાગ ધરીએ ! ૩૯ , * તથા આગમન નીશ્ચય કરી લોક સત્તા છોડીને વિવેકનુસાર જે શ્ર તેને વિષે યોગીશ્વરે સદાય ઉદ્યમ ક૨. ૩૮ બાળ કાળ થકી ૫ ગુઆલાપ કરીને હીતની વાત લેવી દુરજીન ઉપર દ્વેષ ન કરવા સત્ય છે લવુ પારકી આસાને પાસ સરીખી જાણવી ૪૦ ૬. ' , - કોઇ વખાણે તે ગર્વ ન કર કેઈ નિ દ તે કોપ ન કરવો ધર્માચાર્યું ની સેવા કરવી તત્વને જાણવાની ઇચ્છા રાખવી ૪૧ પવિત્રપણું સ્થીર તાપણું અને નિષ્પટપણુ આદરવું તથા વૈરાગ્ય ધરવું અને મનને વશ કરી રાખવું. તથા સંસારના દોષ દેખવા, વળી દેહ વીનાશીપણે ચૈતવવું જરા " પ્રભુ ઉપર ભક્કિ ધરવી પશુ પડકાદી રાશ રહીત દેશ જે સ્થાનક તે સેવવું સમીત દિશામાં સ્થિર રહેવું પ્રમાદરૂપ દુશમનને વિશ્વાસ ન કર વ, મા ૪૩ મ ય રૂપ જે આત્મબોધ તેમાં રહેવું સઘળે સ્થળે આગમ સિ ધાંતને આગળ કરવુ વિકલ્પ છાંડવા જે માર્ગે વૃદ્ધ ચાલે તે મારગે ચાલવું, ૪૪ છે . - * . ' . .. \ , * તત્વને પ્રગટ કરવું જ્ઞાનરૂપ આનદ ભર રહેવું જ્ઞાનવતને હીતકારી છે ઈને રહેવું એ અનુભવવત જીવન પ્રકાર છે. . . છતિ વીસમો અનુભવા અધીકાર સમાપ્ત ૧ / 0 છે ,', - હવે એકવીસમે સજજન, સ્તુતિ અધિકાર કહે છે.. ચદ્ર વીકાશી કમળના ફુલની સમુહ ચંદ્રમા કપુર એ સરખા ઉજવજેના ગુણ છે તથા જે મનુષ્યના ચીતને વિષે મલીનતા પણુટાળીને નિરમળતા ઉજવળતા પૂણાને વિસ્તરે છે એવા જે સજ્જન પુરૂ તે મારા ઉ. પર પ્રસન્ન મને સદૈવ રહે જે જેણે પિતાને અર્થ ગાણું કરે છે અને જે પણ નો મુખ્ય પણે પર ઊપગારની બુટ્ટી છે એહવા સર્જન જે મારા ઉપરે !
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy