SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ' ઇરછાંગ તે અમારે નિરબળ છે પુર આચાર પણ અમે પાળી શકતા નથી પણ મોટા મુનીની ભક્તિ કરીને તેમની પદવીને પણ રદ છે થોડી પણ જયણા કપટ રહીત થશે તે તે શુભ બધેકારી છે પણ આત્મ ભાવની જે વહેચણ તે અજ્ઞાનને ટાળનાર છે ૩૦ કે, સિધાંતને અમે પક્ષી છુ તેના અંગે જે શાસ તેને શક્તિ પ્રમાણે આ મારે પરીચય છે માટે પરમ આલબન ભુત એવો જે સમકીત પક્ષ તે અમારે રડે છે . ૩૧ મે સુધ ભાખવુ વિધી શાસ્ત્રનો રાગ કર શુધ માર્ગનું સ્થાપન કરવુ વિધી માર્ગની ઈચ્છા રાખવી અવધી ટાળવી અને સિધાંતની ભક્તિ કરવી એ અમારે સિધાંત છે. ૩ર છે. અધ્યાત્મની ભાવના કરીને ઉજવળ એહવી જે ચીન વૃતી તેણે કરી ને ઉચીત કાર્ય કરવું તથા હીતકારી કરણી કરવી પુણકિયાના વિલાસને આ ભીલાષ ધરવો એ અમારે આત્માની શુધીકારક છે એક અતઃકરણની ઉજવળ તે જે શુધી કરવી તે અને બીજો આઘથી માંડી અત પયંત પુર્ણ શુભ ક્રિીચા કરવાની અભીલાષ એ બે વાના આત્માની શુદ્ધી કરનાર છે, જે ૩૩ છે તે થા એક કરવા યોગ્ય આર ભતે શાક્ય આર ભ અને બીજો શુદ્ધ પક્ષ એ બે વાનાં શુભાનુ બધી છે એ બે જેને પ્રારભ કાળે સમર્થ છે એમાં જેની શક્તિ ઉધમ અને શુદ્ધ પરૂપકપણે છે તેને તે હીતકારી માને અને એથી વિપરજાસ જે છે તેને અહીતકારી માને એવી રીતે અનુભવ જ્ઞાનને મળવા ને એ પંથ છે એથી મીથ્યાત્વ ટળે છે ૩૪ છે ' ' ' છે જેને અનુભવનો નિશ્ચય નથી અને નિ માર્ગને જે ચારીત્રથી ભ્રષ્ટ છે તથા બા કીયાની ચરણ છે તેથી લોકમાં ઉગ્ર વિહારી થઈ આચારને ગર્વ ધરે છે તેને જ્ઞાની ન કહીયે છે ૩૫ . બા કણીવાળા જે મુરખ લોક • તે તેને બાજય ક્રીયાવત દેખી પ્રીતી ધરે તે તે જેમ કેઈક વાણીયો બા જપ કીયાણાને વ્યાપાર કરતો દેખી તેની પેઠે જાણવી માટે શ્રધા વીના તુ કાંઈએ પ્રમાણ નથી. ૩૬ માટે જે બાળ જીવ દે તે વેર જઈને પરીક્ષા કરે તથા મધ્યમ છ3
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy