SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ -- - -- -- -- ઈત્યાદીક આગમથી જાણીયે તે ગમ પ્રમાણુ કહેવુ વળી કાળદ્રવ્યનું પણ એમજ અરૂપી અચેતન પણ અનંતપણુ અપ્રદેશીપણું છે પણ વસ્તુને નવી જીર્ણ થવાનું સાહ્યકારી છે તે એક સમયમાં અનતી પર્યાય છે કેમકે તેહીજ - સમય અનંતા છવ પુદગલ ઉપર વર્તે છે ઈત્યાદીક વિસ્તારે અછવના ભેદ આગમ પ્રમાણથી કહ્યા. - -- --- હવે પુણ્યના ચાર પ્રમાણે કહે છે જેમને શબ્દ મોક્ષરૂપ મને ક્ષ ગધ મનેક્ષસ મોક્ષ ફકસ મન સુખ કાયસુખ એ આઠ પ્રકારની સાત દની છે પ્રત્યક્ષ પ્રમાણે પુણ્ય જાણવું તથા અનુમાન પ્રમાણે તે રૂહી સપ દારૂપ બલ જાતી કુલ ઈવરતા અધીક દેખીને અનુમાનથી જાણીએ જે પુર્વે એણે પુણ્ય ઘણાં ક્યાં છે જેમ વિપાક સુત્રે સુબાહુ કુમારને સૌભાગ્ય દેખી ને ગાતમાદક સાધુએ જાણ્યું કે એ કમરે પુર્વે મોટા પુણ્ય કીધાં છે તે પુણ્યનું અનુમાન પ્રમાણ કહીએ. હવે પુણવનો ઉપમા પ્રમાણે તે જેમ પુણ્યવંત છવને પુણ્યવતની ઉં પમા આપીએ તે ઉપમા પ્રમાણથી પુણ્ય ફલ જણાય જેમ ઉતરાધ્યયનના એકવીસમા અધ્યયને પાસાએકી લઈએ દેવદાગદ ગોજહા તથા ચ ઇવ તારાણું ભરાઈવ મણુયાણ ઈઈવદેવ ણ એવી ઉપમા જેહને આપીએ તેના અધીક પુણ્ય જાણીયે. હવે પુણ્યનો આગમ પ્રમાણ તે શુભ પ્રકૃતીને શુભ યોગથી બાંધ્યા પુણ્ય બંધ થાય છે જેમ ઠાણગે ચતુર્થસ્થાને સુચિનાકમાં સુચિનાફલાભવતિ ઇત્યાદીક આગમ વચનથી શુભ બંધને પુણ્ય કહીએ તે આગમ પ્રમાણ તથા આગમ વચનથી પુણ્યના ભેદ જાણીએ જેમ પુણ્ય પ્રકૃતિ તે ઉચ ગે ત્ર શુભ વાદી અને સ્થીત પુણ્ય તે દઈ દેવાયુ મનુષ્યા, વળી અનુભાગ તે પુણ્યના રસની હાની વદિ જેમ પાણીમાં મિશ્રી ધોડી નાખે તે પાણી ધોડે મીઠો થાય અને ઘણું મીશ્રી નાખે, તે ઘણો મીઠો થાય તેમ પુણ્ય ના પણ અનુભાગ તથા રસમાં ષટ ગુણ હાની વૃદ્ધી તે પુણ્ય પ્રકૃર્તમ નતિ પર્યાય છે પૂર્ણ રૂપ પુદગલની વસા અનતી છે જેમ દેવાયું છે કે
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy