SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૮9.) જન્મ કરાદીક પરીણામ કર્મને વશ છે અને આત્મા તે અવિકારી છે તેથી કર્મ ભેદ આત્માને સંભવે નહી કેમકે એ આત્મ રવભાવ નહી છે ૧૫ . જન્મ કરાદીક કર્મ પ્રકૃતી છે અને કર્મ જનિત ભાવને કેવળ આત્માને વિષે આરોપીને ભ્રષ્ટ જ્ઞાની ભયકર સસાર સમુદ્રમાં ભમશે કે ૧૬ એ સ્ફટીકમાં જેમ મુર્ખ પ્રાણ ભેદ માને છે તેમ ઊપાધી ભેદ' આત્માને વિષે પ્રગટય જે કર્મ કૃત ભેદ છે એ માને છે કે ૧૭ છે પોતાના વ્યવહાર થીકર્મ નિત જે ઊપાધી તે નથી; એમ માનતા આત્મ રૂપંવાદી આગમનું વચન લોપે છે તે ૧૮ છે ધર્મસ્તી કાયની પેઠે એક ક્ષેત્રમાં રહ્યા છે તો પણ કર્મ ગુણના સજોગબે પામતો નથી એવો આત્મા રૂડા સ્વભાવથી શુદ્ધ છે ૧૮ છે જેમ ગ્રહ. ણ પેહેલે એક ચંદ્રમાને બે ચકમાં માને છે તેમ નિશ્ચય નયની વાત વીનાનો જે પ્રાણી તે ઊમાદ મમ કરીને આત્માને અનેક પ્રકારે માને છે કે ર૦માં જેમ અન્યવથી એક સ્વરૂપાતી પણાને અનુભવીએ છીએ તેમ સરખા પણે જે વિદમાન પણ છે તે થકી આત્માને એક કહીયે છે ૨૧ વ્યવહાર નયથી સદ અસદ વાદ રૂપ જે ચાડીયો તેને છુપાવીને શુદ્ધ નય રૂપ જે મીત્ર છે તે એકતા રૂપ તને દેખાડે છે. એ રર . નર નારકાદી પરજાય જે ઉપજે છે અને વિશે છે તે ભીન્ન પર્યાય કાંઈ રમ્યા નથી માટે તે પરજાયે કરી સદા અન્વઈ જે શુદ્ધ વશી આત્મા ત ત્વ પાણાને છડતુ નથી ર૩ જેમ સુવર્ણ એક છે પણ બાજુબ કઠી કુ ડળાદીક પર્ય વરતે છે તેમ આત્મા એક છે પણ નર નારકાદીના ભાવે કરી બીજ છે પણ આત્મા તે એક નિરજન છે . ર૪ જે નરનાર કાદીક ભવ તે તો સર્વ કર્મના પર જાય છે પણ શુદ્ધ સાક્ષી નીશ્ચય ન અત્મ પરજાય છે અને કર્મ કયા રૂપ જે સ્વભાવ તે કાંઈ આત્માને મુળ સ્વભાવ નથી આત્મા તે અજ અવનાશી સ્વભાવી છે ૨૫ ફ ના જે પરમાણુ આ તે. આ સસાર વર્ગ =વભાવીક નથી એક ઊળતાને વિશે ભાવ થકી નવ તત્વમાં રહ્યું છે. ૨૬ છે ~ - જેમ ત દૂ કીધેલ જે ચીમણ બે જીતના ભાગમાં તે
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy