SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૬); ણવાનું રહ્યું સ્થી અને જહાં સુધી આત્માને જાણ નથી તહાં સુધી બી જા સર્વ જાણ્યું તે નિરર્થક છે કે ૨ / * નવ તત્વનું જે જાણું પણ કરવું તે પણ આત્મ જ્ઞાન પ્રગટે વરવાને અર્થે છે કારણ કે અછવા દીક જે ભાવ તે પણ આત્મ જ્ઞાન વડે સમાય છે૩ પિતા અને પારકે જે ભેદ તેહને ભેદ રૂપે સૌભળે અનુભવ્યો પરીચય થયો થક સહેજે અથવા ઉપદેશ થકી કોઈક ભેદને જાણે જ છે . તે માટે એકત્વ પૃથક કરી આત્મજ્ઞાન હીત કારી થાય નહીં તે ફેકટ પણે કરી. મીથ્યાત્વની બુધી વિટબના છે તહાં એકજ આત્મા સ્વભાવ પણે રહ્યા છે તે આત્મા તે જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ લક્ષણે કહ્યા છે. જ છે જેમ રત્મવિ કાંત અને નિરમળતા એ ઍનિ શક્તિ કઈ જુદી 'ને થી તેમ શાને દરીન અને એરીત્ર લક્ષણે જે આત્મા તે કાંઈ જુદા નથી ૭ આત્મા અને આત્માનું લક્ષણ એ બે વ્યવહારે જુદા છે તે પછી આ દઈ વિભક્તિને. વ્યપદેશ કરી માનિયે પણ નિશ્ચયથી નહીં- ૮ છે = - , જેમ ઘટનુ રૂપ તેને ભેદ તે કાના માત્ર છે તેમ આત્માને અને ગુ ણને પરમાર્થે ભેદ નથી ૯, જે આત્મ રૂપ શુધ છે તે નિશ્ચય, ન ક રી અનુભવાય છે અને વ્યવહાર વડે કાયા તે પણ ઓળખાય છે. ૧૦ ' વસ્તુ સ્વભાવે તે ગુણનું અને આત્માનું રૂપ જુદુ નથી જે જુદુ કહી તે આત્મા છે તે અનાત્મા થાય જ્ઞાના દીક જડે થાય ૧૧ ચિંતન્ય પર સામાન્ય પણે સર્વ આત્માની એકતા છે અને નિશ્ચયથી તે કરમે પ્રગ જે ભેદ તે તે વિટબના રૂપ છે , વર છે - - --- છવ સમુહના ભેદથી તથા બાળ જુવાન વૃદ્ધ એ અવસ્થા વડૅ માહે માટે વિચીત્ર પણ જણાય છે એમ વ્યવહાર નય વાળે માને છે ૧૩ પણ એ વાત નિશ્ચય નય, વાળ માનતા નથી તે એમ કહે છે કે જીવન સર્વ અવસ્થા નામ કર્મના સ્વભાવથી પ્રગટે છે પણ આત્માન એ મુળ રક જાવ નથી ! ૧૪. I ' ' . ' , ' ' - - -- -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy