________________
૪૨) થાય છે તેમજ સંસારની કીઠ તે લજામણું છે તેથી તત્વદર પ્રાણ દુઃખ પામે છે. ૨૧ છે
જેમ પ્રભ-તના સમય સખની રચના નિષ્ફળ થઈ જાય છે જેમ કોઇની આખમાં ઝાકળ આવી હોય તેને આકાશમાં બે ચંદ્રમા ભાગે પણ નિરમળ દ્રષ્ટી થતાં બે ચંદ્રમાનુ બ્રાંતી જ્ઞાન મટી જાય છે તેમ સારથી ન્યારા રહયા એહવા જે સ્થીર બુદ્ધી વાળા તત્વ જ્ઞાન સમજેલા સાધુ તેને આ સસાર તે મીથ્યા રૂપ ભાસે છે. . રર |
સ્ત્રીની વાર્ણ કરીને તથા વીણા નાદ કરીને સુખ જ્યાએ કરીને વળી મસળવુ સેરીને ચાપવુ તેણે કરીને જે સુખ ઉપજે છે તે અમૃતે કરીને ધુટે લું હોય તેવું છે, એહવું પુર્વે બાળ અવરથામાં એટલે અજ્ઞાન દીસામાં એહવું હતું પણ હવે એહસાત્કારે અમને તત્વ દીશાના રહસ્યની પરિ કલના થઈ જાણ પણું થયું તેથી સંસારને વર્ષ તત્વ રૂચી વર્તતી નથી પણ આત્મ તત્વમાં રૂચી થઈ છે, જે ર૩ છે
સંસારના સમસ્ત પ્રપંચ તે અતી કઠીણતા ધરતા થકા છે માટે મુજને કાષ્ટ અને પોષણની પુતળીના સ્તનની પેઠે પ્રીય નથી લાગતા કેમકે અજ્ઞાનનુ વાદળ ગળી ગયું છે અને આત્મીક જ્ઞાન રૂપ ચદય થયો તેથી સહજ ચીદાનંદરસની શીતળતા પ્રગટીતેણે કરી વીષય વાયુની અરતી મટી ગઈ, ૨૪
સંસારને વીછેહાથી ઘેડ બળદ પ્રમુખ જે રાજ્ય લક્ષ્મી છે તે સ્યુઅંત ૨બ આત્માને નથી, અરથિત છે જ્ઞાન હાથી ધ્યાન ઘેડા સમતા તે બળદ એ લક્ષ્મી આત્માની છે અને તુજે મન વડે બાન્ય સાથે પ્રેમ કરે છે તો પિતાના આત્મા સાથે રહી કેમ કરતો નથી આત્મીક સુખ તજીને પુદગળીક સુખને ઇચ્છે એ મુર્ખ કોણ હોય, ૨૫ |
" પુદગળીક સુખ કેવું છે એક તો પરાધીન છે રવભાવે ક્ષય થવા લાયક છે વિષયની વછના વડે મલીન છે એમ સંસારને વિષે ભયનાં સ્થાનક ઘણાં છે તે
છતાં મુમતીના ધણ પસારમાં રમે છે અને પંડીત લોકજે છે તે સ્વાધીન સુખમાં રમે છે તે સુખ કે જે કોઈ કાળે ક્ષય પામ નહી ઇદ્રીયોની હકષ્ટ તા રહીત છે માણી આત્મામાં લય પામ્યા છે તે પ્રાણ સકળ ભય દીશા રહીત થક પરમાનદ વિષે વિને રહે છે પારક છે
આ ગ , કડીત લોક એમ કહે છે જે પોતાના આત્મભાવના વરપનુ ચૈતનતેજ વિષયમનું કારણ છે અને જગતને અા દાન દેવા વાળો છે