________________
-
(૩૭)
-
अथ श्री भावविजयजि कृत चोविशि, .
-
=
=
'
'-'
અભ્ય
'
-
-
-
-
-
-
- -
-
-
-
- -
અથ શ્રી રષભદેવ જીન સ્તવન રાગ આશાઉરી, અવસર આજ હાંરે એ દેશી–સક સમીહિત પુરણ સુરતરૂ; ઇંદ્રાણીએ ગારે નાભિ નરેસર નદન સુદર મરૂદેવીએ જાઓ. ૧ ત્રિભુવન રાયોરે શ્રી રૂષભ જણેશર રાયા, સુર નર જસ સેવે પાયા, જસ લછન વૃષભ સુહાયા ત્રિ' આંચલી, પ્રથમ રાય મુનીવર ભિખાચર પ્રથ મ કેવલી વારે અવસર પણિ માંહિ પ્રથમ તિરથકર એ અનવર ચિર ન દે ત્રિક ૨ ધનુષ પચ સમાન મનોહર કચન વરણી કાયારે પુરવ લાખ ચઉસી જીવીત નયરી વિનીતા રાયા ત્રિ૩ વશ ઈક્ષાંગ ગોત્ર કશ્યપનો આદિ હેતુ વિખ્યાતરે, નારિ સુખદા સુમગલા વલભ; ભરતાદિક સુત તાતો ત્રિ૪ ગોમુખ ચંફ ચકેશરી દેવી. જસ શાસન સુર સેહેરે ભાવ કહે તે પ્રભુને સેવે કામ ઘેનુ સોહે ત્રિ. ૫.
અથ શ્રી અજીત જીન સ્તવન. મહા મુનિવર રાગી એ દેશી–શ્રી અછત છનેશર રાય, ભવિઅણ સેરે. જસ નામે મગલ થાય ભ૦ દુખ દેહગ દુરે પલાચ ભ૦ આંચલી. શ્રી છત શતરૂ નરીદનારે. નદન જગદાનંદ, વિજયા કુખે અવતરારે કમ લા વેલી કંદ ભ૦ ૧ લાખ બહોતર પૂર્વનુર. જીવિત જાસ ઉતગ; દેહ કાંતિ, જસ દિપતીરે. છપતી સુરગતિ સગ; ભ૦ ૨ નયરી અયોધ્યા રાજીપોરે, વ. શ ઈક્ષાગ શરૂગાર, પંચા સાધીક ચારસે ધનુશ માન અનુસાર ભ૦ ૩ અઝત બલાદેવી વડીરે; મહા યક્ષ વલિ દેવ, એ જસ શાશન દેવતા છે વા કરે નિય મેવ; ભ૦ ૪ ગજ ગતિ ગજ લછન ધરે, બીજે એ જગદીશ મુગતિ સુગતિ દાચક ભણીરે; ભાવ નમે નિશ દિશ ભ૦ ૫
અથ શ્રી સંભવનાથ જીન સ્તવન, રાગ પરજીઓ તુગિઆગીરી શિખર સોહે એ દેશી– જ્યો સંભવ છે. ભુત્રીજો. જનિત ભુવના નાદ; શ્રી છતારી નદિ સુદર; માત સેના નો, જ. ૧ વંશવર ઈલાંગ દિનકર તુરંગ લંછન સાર ચાર ધનુમાન સોવત છે
-