________________
(૧૩૫૯) અથ શ્રી શ્રી પારસ્વનાથ જીન સ્તવન : ગારે સિધાચલ મડણ ધણીરે એ દેશી–મનુજી પાસ છણક તાહા | રી. મુદ્રા અભિનવ મોહનીરે, એહવી દુનીયાં માંહિ બી. દીઠી મે નહી કોઇનીરે, ૧ કામણગારી તુજ કીકારે. જોવા ખીણ ખીણું ઉલસીરે ૨. તુજ દીઠે સુખ હોય. તે કુણ જાણે કહો વિણ કેવલીરે એહજ મુજ અર દાસ. ચરણે રાખો શુ કહીએ વળીરે ૩ શરણે રાખી નાગ, તે તેને કી ધો નાગ તણો ધણરે કમઠ તણા અપરાધ બહુલારે તુ રૂઠયો નહી તે જ ણીરે ૪ દેઈ વરસીદાન, જગના જન સઘળા સુખીયા કરચારે, એહવા બહુ અવાત તાહરે ત્રિભવન માંહિ વિસ્તયારે ૫ તે મુજને પરવાહ સ્થાનેરે. જે પોતે બ્રાંહિ ગ્રહે, તુજ ભકિત લયલીન એહજ, શિવ મારગ મે સદહેરે, ૬ ધનધન વામા માત હીરે, કુખે તુ પ્રભુ અવતરશે. વિમવિજય ઉવજારો સીસેરે રામે જનમ સફલ કરો. ૭
અથ શ્રી મહાવીર જીન સ્તવન.. ભરત ના ભાવષ્ણુએ એ દેશી–આજ સફલ દિન માહિરોએ ભેટયો વીર કર્ણદકે ત્રીભોવનનો ધણીએ. ત્રીસલા રાણીનો નંદકે, જગ ચીંતાણએ દુખ દેહગ દુરે ટલ્યાએ પેખી પ્રભુ મુખ ચંદકે ત્રી૧ રિધી વૃદિક ખ સંપદાએ ઉલટ અગે ન માયકે ત્રિચિતામણી મુજ કર ચઢયુએ, પણ પ પિભુવન રાજકે ત્રિો મુહ માગ્યા પાસા ઢલ્યાએ. સિધ્યાં વંછિત કાજકે છે ત્રિ ૩ ચિત ચાહ્યા સાજન મિલ્યાએ. દુરજન ઉડયા વાયક. કિ સોસ નજર પ્રભુની લહીએ, જેહવી સુરતરૂ છાયકે ત્રિ. ૪ તેજ ઝલમલ દીપતે એ ઉગ્યો સમકીત સુરકે ત્રિક વિમલવિજય ઉવજાયનોએ રામ લહે સુખ , રકે ત્રિક ૫ ઇતિ શ્રી રામવિજયજી કૃત વીશરે સપર્ણ.