SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - દૈત્યોકિ વચન-ધાણી છે તે લિખતા ગ્રંથ વિષે માટે તે બીજ ગ્રંથી જાણી લેવા જેમ પરબ્રહ્મની ર્તીિ અનદી છે તેમ છવ-૫ણઅનાદી છે. ઇત્યાદિક ઉપમા કરી છવનું સારવતપણું રખડવુ તે ઉપમા પ્રમાણુ કહીએ, ' ' - ' તથા ઉપમયે કરી જીવનું સ્વરૂપ કહ્યું જેમ તિલમાં તેલ અને દુધમાં ધૃત ઇટ્સમાં રસ તેમ કાયામાં છવ ઇત્યાદિક ઉપમાયે જીવનું છતાપણ કહેવું તે ઉપમ પ્રમાણ જાણવું. કે “ ' . ' * * * * * હવે જીવનું આગમ પ્રમાણ કહે છે જેમ આગમમાં ગણધરે કહ્યું કમ્મ કાઅયંછો કેમેછિતાવિર્જીવમુર્ણયો અવનિચઅણઇઓ અગુરુલહુગુણ છવાણ ૧ ર્જીવ કર્મને કર્યો છે કેમને ભોક્તા છે અરૂપી છે નિત્ય છે અનાદી છે અગુરૂઘધુ ગુણ છે એ રીતે જીવનાં લક્ષણે કહ્યાં તે આગમન માણથી. જીવનું સ્વરૂપ જાણવુ તથા એક જીવના પ્રદેશ જે આકાશ પ્રદેશમાં અવગાહ્ય તિહાં અનંતા છવના મર્દશ અવગાહે તથા સાધારણ વનસ્પતીમાં એક વાળાં માત્ર અસમાં અનતા છવ છે તેમ એક શરીરમાં અનતા જીવ છે ઇત્યાદિક આગમ પ્રમાણથી જીવને સદહીં તે આગમ પ્રમાણ જ Mવું ઇતિ. ' ' ' ' . * ને ? ' ' -~- ~ ~~ !! હવે અજીવન ચાર પ્રમાણ કહે છે અજીવન પ્રત પ્રમાણ તે જડ લક્ષણથી જાણ્યું જાય છે તથા જીવથી વિપરીત જડ મુદગળ સ્વભાવ અને વ ગધાદિક દેખાય છે પણ. હાથમાં આવે, નહી મિલણ વિખરણ સ્વભાવ મતક્ષ દેખાય છે તે મતલ પ્રમાણ અને અનુસાનું પ્રમાણથી નવ પૂર્ણ પલટણ ભાતપણુ, દેખીને જાણીયે જે એ પુદગળ છે તથા જીવન દુગળને ગતિસહાય રિથતિસહાય અવકાશ દેવાના પ્રમાણથી જાણીએ છીએ જે એ આ છવ અરૂપીનું ગુણ છે જેમ જીવ પુદગળને સકપમાન દેખીને અનુમાનથી ધર્મકર્થનરવભાઈ જણાવ્યું છે અને અકપમાન દેખીને અનુમાનથી જાણી છે છીયે જે એ ધર્મભ્યનો સ્વભાવ છે તેમજ જીવ પુદગળ, માં મળ્યા દેખીને અનુમાને જાણીચે છીએ જે એ આકાશrદ્રવ્યનો અભાવ છે તેમજ એક દુશ્મનો વાટકો કિનારા સુધી ભરીચે જેમાં એક બુર્દ પણ બીજુ સમાય નહી એ ડાંસીને ભરી ભર્ણ તેમાં સફિરંવાટીને નાખી તો સમાઈ જાય ~ ~- ~~-~
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy