________________
T
(૧૧)
તો ઠીકેજ છે, નીકર તેનો ત્યાગ કરવો. હે પ્રભો રાવણે જાનકીને હરણ કરીને તેને એકલી જ તે લઈ ગયો. તેના ઘેર તે ઘણા દિવસ રહી, રાજીખુશીથી ઈતિરાજીથી, અથવા બળાત્કારે સી લપટ જે રાવણ તેણે નિશ્ચય કરી સીતાને દુષિત કરી છે, અને સર્વ લોક પણ એમ કહે છે. તેમજ અમે ૫ણ કહીએ છીએ. હે રઘુદ્દહ એવો યુક્તિ યુક્ત જે પ્રવાદ [ અપવાદ ] તે તમને સહન કરવા યોગ્ય નથી. હે દેવ એ પ્રવાદના સહનથી પોતાના કુળની પકે, જન્મથી મેળવેલી જે કિરતિ તેને મલીન કરો નહી. એવું સાંભળીને તથા સીતાના અપવાદનો નિશ્ચય કરીને દુખે કરી પીડાણો થકો રામ મુગે બેસી રહ્યા. કહ્યું છે કે એકાએકી પ્રેમનો ત્યાગ થતો નથી.” 1. પછી ધર્ચ ધારણ કરીને તેમને રામ કહેવા લાગ્યો કે તમે સારી વિ નિતી કરી. કહ્યું છે કે, “ભકત પુરૂષ ક્યાંએ ઉપેક્ષા કરનારા નથી.” એ કે સ્ત્રીને માટે હું અપયશ સહન કરનાર નથી, એવી પ્રતિજ્ઞા કરીને રામે તેમને જવાની આજ્ઞા કરી. પછી રાત્રના સમયે છાની રીતે ઘેરથી બહાર નીકળીને રામ ગામમાં ફરવા લાગ્યો. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકોની વાણી સાંભળી. તે. આવી રીતે – રાવણ સીતાને લઈ ગયા પછી સીતા તેના ઘે ૨ ઘણુ દહાડા રહી. તેને ફરી રામ લઈ આવ્યો, અને તેને તે હજી સુધી પ્રતિવ્રતા માની રહ્યા છે રાવણ સીતાની ઉપર, આશક્ત થઇ તેને લઈ ગયો છતાં શુ તેને તેણે ઉપગ લીધે નહીં હોય. તેનો હજી રામને વિચાર થતો નહી હોય કહ્યું છે કે, “અનુરાગી પુરૂષો દોષ જોતા નથી.” એવી રી તે લોકાપવાદ સાંભળીને રામ પાછો પોતાના ઘેર આવ્યો. ફરી લોકાપવાદ સાંભળવા સારૂ પોતાના સેવકોને છાની રીતે મોકલ્યા. પછી રામ પોતાના માનમાં વિચાર કરવા લાગ્યો છે, જેના સારૂ ભયકર રાક્ષસોના કુલને મે નાશ કરો. તેની ઉપર આ કલક કેવો સીતા મહાસતી છે, તે હું પાકી રીતે જાણું છું; અને તે રાવણ સી લપટ હતો, તેથી આ અપવાદ થાય છે. મારૂ કુલ કલંક રહિત છે, તેની ઉપર આ કલાક ચડયું. હવે રામ શુ કર? એટલામાં તે સેવકોએ લોકાપવાદ સાંભળીને રામ અને સુગ્રીવ આદિક ની પાસે બેઠેલા લક્ષમણને આવી કહ્યું. ત્યારે લક્ષમણ ધાયમાન થઈને કહેવા લાગ્યો કે, આ પતિવ્રતા સીતાની જે કોઇ નિ દા કરે છે, ત્યોને હ કાળ છુ. એવું સાંભળીને તેને રામ કહેવા લાગે કે, પ્રથમ મહત્તોએ મને કહ્યું, આ સેવકોએ પણ કહ્યું, તથા પોતે પણ લોકના મુખશ્ન બેવ
!