________________
(૩).
~
-
.
પંચ સંવરદરા એમ કહેવું તે સવરનું વિશેષપણુ જાણવુ ઇતિ : છે. ' હવે નિઝરાના સામાન્ય વિશેષ કહે છે એને નિઝરે' સામાન્ય વચન જાણવું અત્રે નિઝરા અણગવિહા સકામ અકામ ઇત્યાદી વિસ્તાર સહિત કહેવું તે વિશેષપણું જાણવું.
-
-
-
-
-
-
~-
-
! હવે બધના સામાન્ય વિશેષ કહે છે એગે બધે ઇતિ સામાન્ય વચને બ છે જાણવું અને ખધ ચઉવિહે જેમ પગઈ બધે અમ્મ પગડી ઉબધે. ઇત્યાદીક વચને વિશેષ બધ જણ9.
* હવે મિક્ષના સામાન્ય વિશેષ કહે છે શ્રી ઠાણો. એણે મને ઇતિ સા. માન્ય અને અઠક્સ પડીખવ તિ ઇતિ વિશેષ વચને કરી બંધનુ વિશપણું જાણવું એ સામાન્ય પણ વિશપણાનું લક્ષણ જે એક વૃચનમાં ઘણાં વચન અતર ભુત સમાવે તે સામાન્ય અને જે ભેદ પ્રકાશરૂપ વચન તે વિષે વ ચન જાણવુ એ રીતે નવ તત્વનું સામાન્ય વિષે પણ કહ્યું.
હવે અકેક પદાર્થમાં નામ સથાપના દરન્ય અને ભાવ એ ચાર ચાર નિપા લગાડવાની રીત કહે છે તેમાં પ્રથમ જવના ચાર નિપા કહે છે જે
જીવ એવું નામ તે નામ જીવન જેમ કોઇ વસ્તુ લાવીને તેવુ જીવ એવું ન મ કહેવું તે નામ જીવ જાણવુ તથા અજીવ વસ્તુને જીવ એવું નામ કહેવું તે પણ નામ જીવ જાણવું અને સ્થાપના જીવ તે ચીત્રામણાદીકે કરી સ્થાપીયે તે સ્થાપના છેવ તથા જીવ અથવા અજીવ વસ્તુને સ્થાપીને જીવ કહેવું તે પણ સ્થાપના જીવ જાણવુ. ' ' , '
વળી દરય જીવ તે છ દરવ્ય મહેલ એક છવ દરવ્ય અસ ખ્યાત પ્રશાત્મક રૂપ તે દરવન્ય જીવ તથા ભાવ છવ તે જે જીવના ઉદય ઉપશમ સાયિક ક્ષોપશમ પરિણામિક એ પાંચ ભાવપણે પ્રવતે તે ભાવ છવ એમ જીવના ચાર નિપા જાણવા. * * * * *
~
-
--
-
હવે અવિના ચાર નિક્ષેપા કહે છે અજીવ એવું નામકહેવું તે નામ | અn' થાને અaણુ ખાવું તે સ્થાપના અષર છે ... તે અ