________________
૨ દશકધ, થિી રાજાના આદિત્યરાજ તથા રૂારા નામના બે પુત્ર યમ રાજાની સાથે યુદ્ધમાં હારયાથી યમે તેમને બાંધીને પિતાના બંદીખાનામાં નાખ્યાં. તે પરંપરાના તારા સેવક છે. તેઓને નરક રૂપ બંદીખાતાથી છુટા કર. સેવકને વાંકુ થવાથી તેના ધણીને તેની ચિંતા કરવી યોગ્ય છે. એમ સાંભળીને રાવણ અતિ કે ધમાં આવ્યો થકે બોલવા લાગ્યો કે, છે પવનવેગ, મારા સેવકોને દુઃખ દેવાનું ફળ તે યમ હમણાંજ પામશે. એમ કહી પુષ્પક વિમાનમાં બેસીને પિતાના સૈન્ય સહિત રાવણ કિકિધા નગરીમાં આવ્યો. ત્યાં જીવને પીડા દેવાવાળા તથા મહા ભયકર એવા સાત નરક ને જોઈને મહા ધાયમાન થયો કે, પરમ ધારમિક જે રાવણ, તેણે ત્યાંના કેટલાએક નરકોની રક્ષા કરવાવાળા યમના કિકરોને મારીને પોતાના જન તથા બીજ સરવેને છોડી મુકયા. એ વાતની મને ખબર પડતાં જ કેધ વડે નેત્ર રાતા કરતો થકા રાવણન સાથે યુદ્ધ કરવા સારૂ પિતાનું સૈન્ય લઈને નગરીથી બાહર નીકળ્યો. પછી બેઉની પરસ્પર લડાઈ થવા લાગી. તે આવી રીતે– હાથી હાથીની સાંબે, ઘોડે ઘડાની સાંબે, રથ રથની સાંબે, તથા પ્યા દિ પ્યાદાની સાંબે, એમ તિપિતાના યોગ્યની સામે યુદ્ધ થતાં યમ રાજા કોધમાં આવીને તથા મોટી ઝડપથી સુકાઈડ જેવો એક મોટો ઝંડ હાથમાં લઈને રાવણ ઉપર નાખ્યો, દશકંઠ પોતાના બાણ વડે તેના કટકે કટકા કરી. ત્યારે યમે બાણનો વરસાદ કરીને રાવણને ઢાંકી દીધો. તેની સામે તેણે પણ તે મજ કરયુ. પછી અમે બીજા ઘણા ઉપાયો કરવા. તોપણ તે ફાવ્યા નહીં. અને રાવણના બાણે કરી પીડાણ થકે ત્યાંથી નાસીને રથનુપુર નગરમાં ઇદ્ર રાજા પાસે આગ્યો. તેને યથાયોગ્ય નમસ્કાર કરીને હાથ જોડી કહેવા લા
, હે સ્વામી, તમારો દીધેલો યમપણાનો વિકાર મને નથી જોઈત, હમણા એક રાવણ નામનો રાજા યમન પણ યમ પેદા થયો છે, તેની સાબે કોઇનું ચાલતું નથી. મારી નગરીમાં આવી, નરકના રક્ષણ કરનારા લોકોને મારીને, તેમાંના સર્વ પ્રાણીઓને કહાડી મુંક્યા. તેની સાથે યુદ્ધ કરતાં જેમ તેમ જીવ લઈને હું નાડે છું. તેણે ઉશ્રવને છેડીને તેની ઈલકા નગરી તથા પુષ્પક વિમાન લઈને ત્યાનું રાજ્ય સ્વાધીન કરવું છે. તે સાંભળીને
ટા માં આવ્યો કે રાવણની સાથે યુદ્ધ કરવા સારૂ પિતાનું ન્યિ સં. છ ઇંદ્ર રાજા નગરીથી બાહર નીકળ્યા ત્યારે તેને ઘણાં પ્રધાનો તેને કહેવા લાગ્યા કે, રાવણે મહા બળવાન છે, તેની સાથે યુદ્ધ કરવાથી આપણે