________________
-
-
-
-
-
-
-
-
(૧૦૭) ખીને તે વીંટી પિતાના હાથની આંગળીમાં ઘાલી. સિહોદર રાજાને નમસ્કાર કરતી વખતે પોતાના હેતુ પ્રમાણે તે પ્રતિમાને જ નમ્યો એમ માની લીધુ. કહ્યું છે કે, “બળવાનની આગળ ક્યુટ કરયા વના છુટકો જ નહી.
એમ કેટલાએક દિવશ ગયા પછી કોઈ એક માણસે વજકર્ણને સર્વ વૃતાંત સિહોદર રાજાને કહ્યા, તે સાંભળીને સર્ષની પઠે મોટા સ્વાસોચ્છવાસ લે તો થકો તે સિદર રાજા મહાકોપાયમાન થયો. એ વાત કોઈએક પુરૂષે - જકરણને જઈ કહી. ત્યારે તેને તે પુછવા લાગ્યો કે, રાજાનો મારા ઉપર કોપ થયો તે તે શા ઉપરથી જાણ્યું. ત્યારે તે કહેવા લાગ્યો.
કુડપુર નગરમાં એક સમુદ્રસગમ નામનો વાણી શ્રાવક છે તેની સી યમુનાને હું વિદુગ નામનો પુત્ર છું. મને યવન અવસ્થા આવ્યા પછી વસ્ત્ર પાત્રાદિક લઈને વિકરી કરવા સારૂ ઉજ્જયિની નગરીમાં હું ગયો. તેમાં જતાં એક મૃગના જેવા નેત્રાવાળી કામલતા નામની વેશ્યાને મે દીઠી. તેથી કામના બાણે કરી હું પીડાશે. પછી તેની પાસે એક રાત રહેવાના મનસુબાથી તેમ કરીને મે મારી કામના પુરી કરી. પછી જેમ લાલચે કરીને મૃગ પાસમાં બધાઈ જાય છે, તેમ હું પ્રીતીના આવેશથી ત્યાંહાં ફસાઈ પડ્યો, મારા પિતાએ આખા જન્મ પર્યત મેળવેલું દ્રવ્ય, તે મે - શયાની સગતીથી એક મહીનામાં ઉડાવી નાંખ્યું. એક દિવસે તે વેશ્યાએ મને કહ્યું કે, સિહોદર રાજાની રસી શ્રીધરાના કાનના કુડલોના જેવા કુડલા માગ સારૂ લઈ આવ. તે વખતે મારી પાસે કાંઇપણ દ્રવ્ય રહ્યું નહોતુ. પછી રાણીનાં કુડલ ચેરવી લઈ દેવાની મરજીથી તેજ રાતના ચોરી કરવા સારૂ હુ રાજાના મહેલમાં પેઠો તે વખતે રાણી રાજાને કહેતી હતી કે હે નાથ, ચિંતાતુર પુરૂષની પઠે આજ તમને ઊંઘ કેમ આવતી નથી ત્યારે તે રાજા બોલ્યો કે, જ્યાં સુધી મને નમસ્કાર ન કરનારો વજરકને મે મારયો નથી ત્યાં સુધી મને ઊઘ ક્યાંથી ? સવાર થતાં જ તેના પુત્ર બધુ પરિવાર સહિત તેને મારીને પછી સુખે ઊઘ કરીશ એવું તેનું બેલડુ મે સાંભળી લીધુ. તે જ વખતે હું મારૂ કામ મુકીને તુ મારો સાધમ છે તેથી જલદી દોડીને તને કહેવા આવ્યો છું. એવો વૃતાંત સાભળીને તે જ વખતે વ જરક પિતાનું સરનામ તઇયાર કરયુ એટલામાં બહારથી આવેલા કોઈ બીજા લશકરની ધૂળ ઉડતી આકાશમાં તેણે દીઠી. તેને જુએ છે તેટલામાં જેમ ચંદનના ઝાડને સર્ષ ઘેરો ઘાલે તેમ સિહોદર રાજાના સૈને દશાંગપુર
-
-
-
-
-