________________
(રણ) ઈિ, ગઈવેદળિ: જળભરીએ અગઅગ્ર મુજ મિલીઅવધ ભાવે ભવીક સુભગતી વરિ અસુ” ૫. સિત્તરાદ એકવીસ પ્રકારે અલેર સે ભેદ ભાવ પુજબહુવિત્ર તીરધારી દેહગ દુરગતી છે સુ૬. 'તુરીય ભેદ પડીવતી પુજાઉપસર્ષ ખિસગીરે ચઉહાપુજી ઈમે ઉત્તરાધ્યયને ભાખી કેવળ ભગીરે, સું: ૭.yઈમ પુજા બહુ ભેદ સુણીને, સુખદાયકા સુભ કરણીરે ભાવીક જીવ કરશે તે લહઍ, આન દઘન પદ ધરણી રે, સું.'૮. ' " * શ્રીદાસજીન સ્તવન.} - ૧ -
રાગ ગોડી–સીતળ જીન પતી, લલિત ત્રિભગી વિવિધ ભર્ગો મન મેહેરે, કરૂણા કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સેહેરે. સી. ૧. સર્વ જતુ હિતકરણે કરૂણા. કરમ વિદારણ તિક્ષણ હોંના દીને રહિત પરિણામે, ઉ. દાસીનંતા વિક્ષણ. સી ૨. પર દુખ છેબ ઇચ્છા કરૂણ, તીક્ષણ પર દુખ રીઝરે: ઉદાસીનતા ઉભય વિલક્ષણ. એકઠામે પકીમ સીજે.સી. ૪ અને ભયદાનતે મળ ક્ષય કરુણ, તીક્ષણતા ગુણ ભારે. પ્રેરણવિનુ કૃત ઉદાસીનતે ઈમ વિરોધ મતી નારે સી૪ "શકતી વ્યકતી. ત્રિભુવન : પ્રભુતા. નિઝથતા સંવેગેરે યોગી ભોગી' ' વકત મની અનુપયોગી ઉપચોગેરે. સી. પ: ઈત્યાદીક બહુ ભગ ત્રિભંગી; ચમત્કાર ચીત્ત તીરે; અચરજકારી ચી રીત્ર વિચીત્રા આનદધન પદ લેતી. સી . - - - ૧ : "
; } શ્રીશ્રીયાંસનાથજીનું સ્તવન. ! - Sr. .
રાગ ગેડી -શ્રી શ્રેયાંસ જીન અરજીમી આંતમરામીનામીરે ધ્યાતમ મત પુરણ પામી; સેહજ મુગતી ગતી ગામરે. શ્રીઠ-૧૩ સયળ સંસારી ઈદ્રીય રામી. મુની ગુણ આતમરામીરે, મુખ્યપણે જે આતમરામી. તે કેવળ નીકામી. શ્રી. ૨. નિજ સરૂપ જે કીરીયા સાથે તે અધ્યાતમ લહીએરે. જે કીરીયા કરી ચઉગતી સાથે તે ધ્યા અધાતમ કહીએરે. શ્રી૩. નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ છેડેરે. ભાવ-અધ્યાતમ નિજ ગુણ સાધે; તે તે સુરઢ માંડેરે. શ્રી ૪. શબ્દ, અધ્યાતમ અરથ સુણીને નિરવીકલ્પ આદરજોરે. સબ્દ અધ્યાતમ ભજના જાણી; હાન ગ્રહણ મતી ધરજો રેશ્રી પ.અધ્યાતમ જે વસ્તુ વિચારે બીજા જાણે લેબાસીરે. વસ્તુ ગતે જે વસ્તુ પ્રકારે આનંદઘન મેત વાસીરે. શ્રી ૬.' ' ' : ' -
* * વાશુપુન્યજીન સ્તવન, ', “ ” છે. રોગ ગેડી–વાસપુજ્ય જન ત્રિભુવને સ્વામી; ઘનનામી પરીણામ ||