SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ - - . ૧ એ ભાવથી જીવ કરો એ રીતે ત્રવને દ્રવ્ય ભાવ કહ્યા હવે અજીવના દ્રવ્યભાવ કહે છે તે અજીવ દ્રવ્ય પાંચ છે એક ધર્મ બીજે અધર્મ ત્રીજો આકાશ કાળ પાંચમો પુદગળ એ પાંચ દ્રવ્યનું દ્રવ્યપણુ તે એવી રીતે જે ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણ દરવ્ય તે એકેક છે તથા કાળ દરન્ય એક છે અને અનતા પણ કાળ દર૦૦ છે તથા પુદગળ પણ અનત દરથ છે એ પાંચે અજીવ દરવ્યનું અચેતન પણ છે તે દરવ્ય અને ભાવથી ચાર દરવ્ય અરૂપી અને એક પુદગળ દરવ્ય રૂપી છે એ ભાવ જાણ તથા ધરમાસ્તીકાયનો ગતી સાહાય ગુણ એમ દરચના નિજ સ્વભાવને પણ ભાવ અજીવ કહીયે. , નાક અસ્ત , હા . હવે પુણ્યના દરન્યૂ ભાવ કહે છે જે શુભ યોગ સાથે શુભ પુદગળ ચિ ફરસી પ્રયોગશાપણે પરીણમી રહ્યા છે તે દરથ પુણ્ય કહીયે અને જે શુભ પુદગળનો રસ જીવ તથા શરીરને પરિણમે, તેવારે ભકતા અલ્હાદ પામે ચી તમાં હર્ષ પામે શાતા માને તે ભાવ પુણ્ય કહીયે, હવે પાપના દ્રવ્ય ભાવ કહે છે જે અશુભ યોગસાથે અશુભ પુદગળ ચલ ફરસી પગશા પણે પરીણીમી રહચાડે તે દ્રવ્યથી પાપ કહીએ અને જે અશુભ પુદગળ નરસ છવ તથા સરીરને પરીણમે તેવારે જીવ વિષમે પાચ દુ; ખ પામે તેભાવ પાપ કહીએ જે દ્રવ્ય તે પુદગળ અને ભાવ તે પુદગળના રસ જાણવા . * આ * * * * - * - - હવે આશ્રવના દ્રવ્ય ભાવ કહે છે દર યા શ્રવતે ૧ મીથ્યાત્વ મેહની ય કરમનાં ઠળીયાં તે મીથ્યાત્વે આશ્રવને વ્યવહાર મીથ્યાત્વ દરઆ શ્રવ છે અને જે અપ્રત્યાખ્યાનિયા કષાયનાં ડળ તે વ્યવહાર દરવ્ય અગ્રતા શ્રવ કહીએ ૩ વિષય તથા પ્રત્યાખ્યાન કષાયન ડળ તે દર પ્રમાદાઢવા કહી જ કષય આશ્રવને ડળ તે સજળની કવાયના-ડળ પગાશ્રવનો તે દરનામ કમેથી નીપના જે મન વચન કાયાના પગ તેનોગશા પુદગળના ડંળ તે માટે મોહનીય કરમના ડળ મલે તે શુભ પગાશ્રવધુ દર ૬મામ કરમના -ળ તે યુગાર દરજ્ય તથા મધ્યાત્વ અવિર - - - - નઅ
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy