SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) તાદીક પાંચને ઉદયે કરી જીવન જે નાના પ્રકારના શુભાશુભ અધ્યવસાય ઘર ય તે ભાવાશ્રીવ કહીયે. હવે સવરના દરય ભાવ કહે છે જે દશ થકી ધોગ નિરૂધવુ તે દા | સવરને દરથ અને જે સર્વથી વેગ નિરૂધવુ તે સર્વ સવરને દરવ્ય એમ ! ગનું જે રૂધવુ તે સવરનો દરવ્ય કહીયે એટલે યોગ રૂધી નવા કરમ ન બાંધે તે સવરનું દર... અને એગ રૂધનથી જીવની જે અકપ અવરથા થા. ય સ્થીર પરીણામ રહે તે ભાવ સાવર કહીયે તેમાં પણ દેશથી અપ વસ્થા તે તે દેશભાવ સવર અને સર્વથી અપમાન રિલેશી અવગ્યાને ધ રવો તે સર્વ ભાવ સવર. હવે નિઝરાને દર ભાવ કહે છે જે જીવના પ્રદેશથી કરમને ખી રવો તે દર ૧ નિઝરા કહીયે અને કરમના પ્રદેશ ખિરવાથી આત્માને જે જે નિજ ગુણની લબ્ધી પ્રગટ થાય એટલે કરમ પ્રકૃતી ખીરવાથી જે ના નદી ગુણની લબ્ધીનુ પ્રગટ થવુ આત્માનું ઉજ્વળપણ પ્રગટે તેને ભાવ નિઝરા કહીયે, -- - - હવે બંધના દર ભાવ કહે છે જે પ્રકૃતી બધાદીક ચારની વગણ અકેક આત્માના પ્રદેશ ઉપર રોલી ભૂત થઈ રહી છે તે દર ૧ બધ અને તે દર બંધથી જીવના પરીણામ ગતી જાત્યાદીપણે જેમ અપુરૂષ અહ સી ઈત્યાદીક તે ભાવ બધ જાણવું. હવે મોક્ષના દરન્યૂ ભાવ કહે છે જે સફળ કરમ ઠળ રૂપ મળ કલક આત્માથી છાંડવું અને કરમ વગણાથી આત્માને ભીન્ન કરવું જેમ રેમથી મળે છે તેમ કરમ મળ રહીત થાવુ તે દરવ્ય મોક્ષ અને કરમ મળે ખપાવ્યાથી અત ચતુષ્ટય જે નિજ ગુણ સ્વરૂપ તે ભાવ મોક્ષ ઈતિ એ રીતે દરવ્ય ભાવથી નવ તત્વ કહ્યા તે દર ભાવનું લક્ષણ કરે છે જે બાન્ય વસ્તુ તે દર તે દરથી જે વસ્તુને નિજ સ્વરૂપ તે ભાવ કહી, હવે સામાન્ય વિશેષપણ કરે છે તેમાં પ્રથમ વનો સામાન્ય વિવફ
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy