________________
- -
-
-
-
- -
-
=
+
૨
-
(૧૩) વી મહેનત કરી પણ સીતાને શોધ મળે નહીં તેમાં તમારે શું દોષ છે દૈવ ફેરયાથી કોઈનું કાંઈ ચાલતું નથી. તમે શું! ને બીજા શુ ! '
એવુ રામનું બોલવું સાંભળીને વિરોધ આવી નમસ્કાર કરી કહેવા લા ચૈ કે, હે રામ તમે ખેદ કરે નહીં, કહ્યું છે કે ચિતા થકી રહિત રહેવું તે લક્ષમી મળવાનું કારણ છે. હું તમારો દાઝ છું. મારી પાતાલ લકામાં રહેવા સારૂ તમે આવો. ત્યાં આવેથી સીતાની શોધ સહજ મળી શકશે. એ . વું વિરાધનુ બાલ કબુલ કરીને તેની સાથે સેન્ય સહિત રામ તથા લક્ષમ ણ પાતાલ લકા પાસે આવ્યા. ત્યારે ખરનો પુત્ર સુદ યુદ્ધ કરવા સારૂ સેન્ય સહિત તેમની સામે આવ્ય, પુર્વને શતરૂ જે વિરાધ તેની સામે તે આવી ઉભો રહ્યો. યુદ્ધ ચાલ્યા પછી ચદ્રનાએ કહ્યથી સુદ ત્યાંથી નીશીને રાવણને શરણ રહેવા સારૂ લકામાં ગં. પછી રામ તથા લક્ષમણ વગરે પાતાલ લંકામાં જઈને વિરાધને રાજ ઉપર બેસાડો. પોતે ખર રાજાના મહેલમાં રહેવા લાગ્યા. અને વિરોધ યુવરાજાની પઠે સુદના ઘરમ રહ્યું
કીસ્કીધા નગરના રાજા સુગ્રીવની તારા નામની અતી મનોહર રૂપવાળી સી છે તે જેવારે સુગ્રીવ તારાને પર 'તેવરે તે કન્યા સાહસતી નામ ના વિદ્યાધરને પરણની ઈચ્છા હતી અને તેના ઉપર તે સહીસગતી ઘ
જ મોહીત થયા હતા તેથી 'તારના બાપ પાસે તેની માગણી કરી પણ તે કન્યાં તેને નહી આપતાં સુગ્રીવને પરણાવી પછી તે સહીસાગતીને તે રાના ભોગના અભિલાષ કરી રાત દીવશ ઊંઘ આવે નહીં તે શી કરી' તેણે હિમવાન પર્વતની ગુફામાં જઈને મતારણે વિદ્યાને સાધીને, તે વિદ્યાના યોગે સુગ્રીવનું રૂપ લઈને મહા દીપવા લાગે, તે જાણે બીજેજ સુર્ય હાયની ! કોઈ એક વખત સુગ્રીવ-કીંડા કરવા સારૂ ઉદ્યાનમાં ગયો તે લાગ જોઈને તે કિસિક ધ નેગરીમાં જ તેના અંતરમાં જવા લાગ્યો. એટલામાં સાચો સુગ્રી વ બહાર દરવાજા પાસે આવ્યા. તેને જોઈને દ્વારપાલે પાછો ફરશે. અને કહેવા લાગ્યું કે, સુગ્રીવ રાજા હમણાંજે અદર ગયો. તું કોણ છે? એ ઉપર થી “સુગ્રીવે જાયું કે કોઇ બીજે કપટ સુગ્રી છે. એ સંશયથી અંતઃપુરનું ર
ણ કરવી સારૂ તે દરવાજો ઉપર જ ઉભો રહ્યો. એ વાતની વાલીના પુત્રને ખ | બર પડતાજ અંતપુરમાં જઈને જેમ નદીના વૈર્ગને પર્વત અટકાવે તેમ તેણે છે તે જાર સુગ્રીવને રોકો. પછી કિસીકધાં નગરજ ચદ અહિણી સૈન્ય મળ્યું. તે બેઉમાં ખરે કર ને ટેકો તેને ભેદ ન જાણતાં અડધુ
s
m
1
0
0
-
-
-
-
- -