________________
.
(૪૯) ત'ને લાગે તે ઠેકાણે તે વેળાયે તે રીતે બેઠા ઉભા થવા સુતાં ધ્યાન કકરવું રહે સર્વ દશ કાળ અવસ્થાને વિષે રહ્યા જે મુની તેને કોઈ નિ યમ નથી કેમકે તે નિયત પણે પગમાં સ્થીર રહ્યા છે. | ૩૦ |
' વાચનાં પૂછના પરાવર્તન અને અનુપક્ષ એ ધર્મનાં અવેલબન ઇહાં કહા તે અવશ્ય કરણું છે ૩૧ જે પ્રાણી ખરી વસ્તુને અલંબક છે તે પ્રાણી કઠણ ઠેકાણે પણ જેમ ચડે તેમ છે જેને સુત્રાદીકનો અવલંબક છે તે પ્રાણી રૂડે ધ્યાને પણ ચઢે. ૩ર છે
અલંબનના આદરથી પ્રગટ જે વિદતને ક્ષય તેના યોગથી ધ્યાન રૂપ પર્વત ઉપર ચઢતાં ગીશ્વરને ભ્રષ્ટ પણ થતું નથી ૩૩ છે યોગ નિરોધ ચાનતો કેવળીને છે-મન રોધ કરણ ઇત્યાદીક અનુક્રમ જીન મતમાં છે બાકી બીજા દર્શનમાં તો જેમ નજરમાં આવે તેમ યોગનું સામાધાન કહ્યું છે. ૩૪ "
અજ્ઞા અપાય વિપાક અને સંસ્થાન એ ચાર ભેદની ચૈતન થકી ઘરમ ધ્યાન કરવું છે ૩૫ કે સાત નય સમ ભગી ચાર પ્રમાણ સહિત તથા હેતુ ઊદાહરણ સહીત અને એ પ્રમાણ રૂપ દુષણ રહિત એવીજીને શ્વરની આજ્ઞા ધાવવી એ પ્રથમ ભેદ. છે ૩૮ છે
જે જીવ રાગદ્વેષ કષાય વડે પીડાય છે તેને આ લોકને પર લોક સબંધી કણ તે બીજે પાયે ચીતવે છે ૩૭ જે યોગ ના અનુભવથી અને પ્રકૃતી તેથીતી રસ પ્રદેશના બધથી નિપનો એહવે જે કરમને વિપાક તેહને શુભાશુભ વેહેચણથી ધીયા છે ૩૮ છે
ઉત્પાદ' વ્યય અને ધૃવ કાળ તથા ભગાદી પરજાય લક્ષણે કરી જુદા જુદા ભેદ નામા સ્થાપનાં દ્રવ્ય ભાવ ભેટ કરીને ચઉદ રાજ લોકનું સંસ્થાન ધારીને ચતવે i ૩૮ તહાં પિતાનાં કર્મના ક ભોક્તા આત્મા છે એમ ચતવે એ જીવ અરૂપી અવિના શી અને ઉપયોગ લક્ષણે યુતિ છે એમ ચીંતવે. કે ૪૦ છે
હવે કર્મ નિત રૂપ સમુદ્ર વખાણે છે તે જન્મ જરા અને મરણ રૂપ જો પુર્ણ ભર છે તથા મોહ રૂપ મોટા આવર્ત તદ્રરૂપ ભમરી અને અને કામ રૂપ વડવાનળ કરી ભયકર ૪૧ આશા રૂપ પ્રચંડ વાસુએ
ભરપુર કષાય રૂપ ચાર કળસાયે યુક્ત અને માઠા વિકપ રૂપ માહા ઊદ્વત 1 કલ જહાં ઊછળે છે એહ ભવ સમુદ્ર ભયંકર છે કર છે