________________
w
e
"
-
-
-
(૧૬) રૂતીએ તેને મુકી દીધી. ત્યારે તે શક્તિ લાજેલીની પઠે અંતરધાન પામી. વિશલ્યાએ ફરી વાસુદેવને આગ ઉપર હાથ ફેરવ્યું. અને ગશીર્ષ ચદન તેના આંગને લગાડયું શક્તિનો તાપ ગયા પછી લક્ષ્મણ સુતેલાની પેઠે ઉઠયો. તેને રામે આલિંગન દઈને તેને વિશલ્યાને વૃતાંત કહ્યા. તેના નાન નું પાણી પિતાના માણસોના અંગ ઉપર છાંટયું. તેથી તેના ઘા રૂજાઈ ગયા પછી રામની આજ્ઞાએ કરી તે હજાર સ્ત્રીઓ સહિત તેની સાથે લક્ષ્મણે વિવાહ કરો. ત્યાં વિદ્યાધર રાજાઓએ લક્ષ્મણને જીવન, વિવાહ, જન્મ. ઉત્સવ કરો.
અહી દુતના મુખથી લક્ષ્મણ જીવતો થયો એવું સાંભળીને રાવણ વિચાર કરવા લાગ્યો છે. શકિતના મારથી લક્ષ્મણ તાડિત થયો. તે સવાર થતાં જ મરશે, અને તેના સ્નેહથી રામ પણ મરશે, કપી પણ નષ્ટ થશે, મારા કુ ભકરણાદિક તથા ઈદ્રજીતરિક સર્વે અહી આવશે, એવો મારો મનભાવ હ. તો. પણ દૈવ પ્રતિકુલ હોવાથી લક્ષ્મણ છો. હવે કુંભકરણાદિકોને કેમ મુ કાવુ? એ બદ વાત પોતાના પ્રધાનોને કહેવાથી ત્યાં બોલ્યા કે, જાનકીને મુક્યા સિવાય કુંભકરણાદિક છુટનારા નથી, હમણાં આપણો કલ્યાણ - ખાતો નથી. જે થયું તે સર્વ સારૂ થયુ. તેનો શોક કરવો નહીં. હવે તે રાવણ, આપણા કુલની રક્ષા કર. રામને થ ડે કન્યા વિના બીજ ઉપય નથી. એવું સાંભળીને રાવણે તેને તિરસ્કાર કરો. પછી એક દુતને આજ્ઞા કરી કે, તુ રામની પાસે જઈને તેને સામ, દામ, દંડ વડે સમજાવ. ત્યારે તે દુતે જઈને સુગ્રીવાદિકે કરી ઘેરાયલા રામને નમસ્કાર કરયો. પછી રાવણની તરફથી બેલવા લાગ્યો. હે રામ, તુ મારા પુત્રને અને ભાઈઓને મુકી આપ. એક જાનકી સિવાય બીજુ જે કાંઈ માગે તે તને આપુ. મારૂ અર્વ રાજ છે. બીજી ત્રણસે કન્યા તને આપુ તે લઈને સંતોષ કર. એ વુ જે માન્ય કરીશ નહી તો પ્રાણને નાશ કરી લઇશ. એવુ રાવણનું કેહેણ સાંભળીને તે દુતને રામ કહે લાગ્યો. તારી રાજય સપતી, તથા બીજી સીએના ઉપભેગની મને ઈરછા નથી. રાવણ જે જાનકીનો સત્કાર કરીને તેને પાછી મોકલે, તે તેના ભાઈ તથા પુત્રને હુ મુકી દઉં. તે સિવાય મુ કનાર નથી. ત્યારે ફરી તે દુત બોલવા લાગ્યું કે, હે રામ, સીને માટે મા ણ દવા, એ તને ગ્ય નથી. રાવણે મારેલ લક્ષ્મણ એકવાર જીવતો થ.
છે પરંતુ આજ તુ અને આ વાનર કેમ જીવતા રહેશે? રાવણ એકલો સ 3 ઉને મારવા સમર્થ છે. આ મારાં “ જરૂર માન્ય કરીને તુ પોતે , " ,
-
-
- -
ર
તા
: