________________
(૨૨૪); તું છે જે તે નિજ નિજ ગુણઠાણાને લેખેતેહ ધરમ વ્યવહારે જાણે કારજ કારણ એક માણો. ૧૦૭ એવભૂત તણો મત ભાખ્યો; સુદ્ધ દ્રવ્ય નય ઈમ વળી દાખ્યો; નિજ સ્વભાવ પરણતિ તે ધર્મજે વિભાવ તે બેવજ કર્મ. ૧૦૮; ઘર્મ સુદ્ધ ઉપયોગ સ્વભાવે પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે; ધર્મ હેતુ વ્યવહારજ ધર્મ નિજ સ્વભાવ પરણતિને 'મર્મ. ૧૦૮; શુભ યોગે દિવ્યાશ્રવ થાય; નિજ પરિણામ ન ઘર્મ હણાય યાવત યોગ ક્રિયા નહીં થંભી; તાવત છવ છે યોગાર ભી. ૧૧૦, મળિ નારંભ કરે જે કિરિયા, અસદારંભ તજી તે તરિયા વિષય કષાયાદિકને ત્યાગે, ધર્મ મતે હિવે સુભ માગે. ૧૧૧
સ્વર્ગ હેતુ જે પુણ્ય કહિ તે રાગ સસય પણ લીજે બહુ રાગે જે જિનવર પુજે તસ મુનિની પરે પાતક દુજે. ૧૧૨; ભાવવ એહથી પામી દ્રવ્ય સ્તવ એ તેણે કહીજે; દ્રવ્ય શબ્દ છે કારણ વાચી; ભમ ભુલો કમૈની કાચી. ૧૧૩, ,
કાળ ૧૧ મી દાન ઉલટ ધરી દિજીએ—એ દશી. કુમત ઈમ સકળ દુર કરી, ધારિયે ધર્મની રીત, હારિ નવિ પ્રભુ બળ થકી; પામી જગતમાં કરે;
સ્વામી શ્રી મધિર તુ જ. આંકણી. ૧૧૪ભાવ જાણે સકળ જંતુના ભાવ થકીદાસને રાખ, બેલે આ બોલ જે તે ઘણું સફળ જે છે તુજ સાખરે. સ્વા. ૧૧૫ એક છે રાગ તુજ ઉપરે; તે મુજ શિવતરૂ કંદરે નવિ ગણ તુજ પરે અવરને જો મિલે સુરનર વૃંદરે- સ્વ૧૧૬ તુજ વિના મે બહુ દુખ લહૈ તુજ મિલે તે કિમ હોય, મેહ વિણ મર માએ નહીં, મેહ દેખી મારો સાયરે વાર ૧ર૭ મન થકી મીલન તુજ કિયે ચરણ તુજ ભેટવા સાઈરે કીજીએ જતન છન એ વીના; અવર ન વાંખીયે કાંઈરે. વામી૧૨૮ તુજ વચને સુખ આગલે નવી ગણુ સુરનર શર્મા, કોબીજે કપટ કોઈ દાખવે નવી તજુ તોઇ તુજ ધર્મરે વાહ ૧૨૮, તુજ મુજ રૂદયાગીરીમાં વસે સિહ જે પરમનીરી હરે. કમતમાતંગના જુથથી; તો કિસી પ્રભુ મુજ બીહરે. વાહ . ૧૩૦ કોમિકે દાસ પ્રભુ તાહરે, માહરે દેવ તું એકરે; કીછો સાર સેવક તણી; એ તુજ ઉચિત વિવેકરે. હવા ૧૩૧ ભગતી ભારે ઈસુભાષિયો રાષિએ એહમ !
માંહી; દાસનાં ભવ એ વારીએ, તારીએ એ ત્રહી બાંહાંરે. સ્વા૧૨૨. બા લ જીમ તાત આગલ કહે વીનવે હું તમ તુજ રે; ઉચિત જણ તિમ આચરો. ||
-