________________
(૧૩)
~
~
~
*
~
~
-
-
-
-
R
-
-
-
-
કળવાથી અતિ દુખને પામી. ત્યારે ધાતકીખડથી નારદ ત્યાં આવ્યું. તે છે તેમને પુછયુ કે, તમે દુખી શા સારૂ છો? ત્યારે કૈશલ્યા કહેવા લાગી કે, સીતા સહિત રામ તથા લક્ષમણ પિતાની આજ્ઞાથી વનમાં ગયા. ત્યાં સીતાનું હરણ થયાથી લકામાં ગયા, પછી રાવણ સાથે યુદ્ધ થયું તેમાં રાવણે લક્ષમણ ઉપર શકિત નાખી. તેનું શલ્ય કાહાડવા સારૂ વિશલ્યાને લઈ ગયા ત્યાર પછી શું થયું તેની ખબર નથી, અમારે પુત્ર લક્ષમણ જીવતો છે કે નહીં? એમ કહીને હે વત્સ, હે વત્સ, એવા કરૂણાસ્વર વડે સુમિત્રા - હિત રડવા લાગી. ત્યારે ત્યોને નારદ કહેવા લાગ્યો કે, તમે ધીર ધર. ત. મારા પુત્રને હુ જોઈને તેમને આઇ લાવું છું એવી પ્રતિજ્ઞા કરીને નારદ આકાશ માર્ગ ઉડ્યો. લોકોના મુખ થકી સાંભળેલો સર્વ વૃતાંત પિતાના મ નમાં રાખ્યું. પછી રામની પાસે આવ્યાથી રામે તેનુ આદર સત્કાર કરયુ અને યોગ્ય ખાસન ઉપર બેસાડીને તેને પુછવા લાગ્યો કે, આંહી આવવા નું કારણ શું છે? એવું પુછચાથી નારદે રામની માતાનું દુઃખ કહી સ ભળાવ્યું ત્યારે રામ બિભીષણને કહેવા લાગ્યો કે, હું મારી માતાઓનુ દુઃ ખ ભુલી જઈને તારી ભકિતથી ઘણા રિવશ આંહી રહ્યું અમારા વિરહના દુઃખથી ત્યાં જ્યાં લગણ મરી ગયાં નથી ત્યાં લગણ અમને ત્યાં જવું જોઈએ માટે હવે અમને રજા આપ. ત્યારે બિભીષણ નમસ્કાર કરીને કહે છે કે, અયોડ્યા નગરીને શિલ્પિઓ પાસેથી સુધારવાને આજથી હુ લાગુ છું તેને દિન સોળ લાગશે તે કામ થઈ રહ્યા પછી તમે સુખે પધારશે. ત્યારે રામે કહ્યું કે ઠીક છે, પછી બિભીષણે કારીગરો પાસેથી સોળ દીવશમાં આ યોધ્યા નગરી લકાના જેવી કરાવી. ત્યારે નારદ રામની પાસેથી આદર સત્કાર પામીને ત્યાથી ગયો. તે અયોધ્યામાં આવીને રામની માતાઓને તેમના પુત્ર આવવાને મહોત્સવ નિવેદન કરો સોળમા દિવશે સ્ત્રિયો સહિત ઇશાન ઇદ્રની પઠે રામ લક્ષમણ ઘણું વિમાનમાં બેસીને નીકળ્યા. સાથે બિભીષણ, સુગ્રીવ, ભામડલ, તથા રાજાદિક લઈને ક્ષણ માત્રમાં અયોધ્યા નગરીમાં રામ લક્ષમણ આવ્યા. તેમને દુરથી પુષ્પક વિમાનમાં બેસીને આવે છે. એમ જોઈને શતરૂઘન સહિત ભરત હાથી ઉપર બેશીને તેમની સામે આવ્યો તેને જોઈને જેમ ઇદ્રની આજ્ઞાથી પાલક વિમાન નીચે ઉ તારે તે રામની આજ્ઞાથી પુષ્પક વિમાન પ્રવી ઉપર ઉતર્યુ ત્યારે પ્રથમ ભાઈ હ. ભરત હાથી ઉપરથી ઉતરો. પછી આનદ સહિત રામ તથા
--
-
w
www
w
ww