________________
(૨૦૪:) , કેલા વૃદ્ધ બેલોનાં ચિત્ર કરાવ્યાં. તેમના કાનમાં લેવકાર મંત્ર કહેવા વાળો | , પુરૂષ તેમની સામે જિનેન્દ્ર સહિત કહાડયું. ત્યાં પહેરી રાખીને તેમને 'ક િહ્યું કે, આ ચિત્રને જે યથાર્થપણે જેસે તે પુરૂષની વાત આવીને તમે મને
કહેજો એમ કહીને તે પોતાને ઘેર ગયો. “ 1 , ' , , , , ,
| કોઈ એક સમયે ત્યાં ચહ્ય. વદન કરવા સારૂ પદમરૂચિ નામનો શેઠ આવ્યો. તેણે અહંતને નમસ્કાર કરીને ભીત ઉપરનાં ચિત્ર જોયાં ત્યારે આ સર્વ મારાજે છે એમ તે વિસ્મય થથકો છો. તે જોઈને રિક્ષકોએ તે વાત રાજાને જઈ કહી. ત્યારે તે વૃષભદેવજ ત્યાં આવ્યું. અને તેને પુછવા. લાગ્યો કે, આ ચિત્રોનો વૃતાંત તુ શુ જાણે છે ? ત્યારે તેણે કહ્યું કે, પર્વે મુવેલા જે ઓ બેલો તેમને મે નવકાર મંત્ર આપ્યો છે, તે જાણનારા પુરૂ છે આંઈ મારૂ પણ ચિત્ર કહાંડ્યું છે. એવું તેનું બોલવું સાંભળીને તેને ન મસ્કાર કરી વૃષભધ્વજ કહેવા લાગ્યો કે, જે આ વ્રઢ બેલ છે, તે હ છુ. તે નમસ્કાર મિત્રના પ્રભાવથી રાજપુત્ર થયો. તે તર્ય, યોનિમાં તે કૃપાલુ થઈને મને નવકાર મંત્ર આપ્યો, નીકર ફરી મને તેવી જ યોની મળત. મા કે તુ સર્વથા મારો ગુરૂ, સ્વામી તથા દેવ છે. આ રાજ પણ મને તારા પ્ર ભાવથી મળ્યું છે. માટે તું લે. અને તેને ઉપગ ભેગવ એમ બોલીને પદમરૂચિ સહિત વૃષભધ્વજ શ્રાવક વ્રત પાલન કરી વિહાર કરવા લાગ્યા. એવી રીતે ઘણા કાળ ગયા પછી કાળ કરીને ઈશાન દેવલોકમાં તે બેઉ મરધિ દેવ થયા તેમને પદમરૂચી ત્યાંથી આવીને. મેરૂની પશ્ચામ દિશા માં તારા પર્વત ઉપર દાવ નગરમાં નદીશ્વર રાજાની સી કનકમાલી ના પેટે. નયનાનદ નામનો પુત્ર થયો, તે ઘણા કાળ સુધી રાજ કરી દિક્ષા લઈને માહેદ્ર દેવલોકમાં દેવ થશે, ત્યાંથી આવીને પુર્વ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષેમા નગરીના વિપુલાવાહન રાજાની સ્ત્રી પદમાવતીને પેટે શ્રીચંદ નામના પુત્ર થયો, તે ઘણા કાળ રાજ ભેગવીને એક સમાધીગુપ્ત નામના મુનિની પાસે દિક્ષા લઈ કાળ ફરી ગયા પછી બ્રહ્મદેવલોકનો ઇંદ્ર થ કાળે કરી ત્યાં છે થી આવીને આ તું પદમ નામને રાજ રામ બળવાન થયો,
વૃષભધ્વજનો જીવ આ સુગ્રીવ થયેલ. શ્રીકાંતને જીવ ભવ બ્રમણ કેરીને મૃણાલકંદ પ્રસ્તનમાં વજરજબુર નામના રાજની શ્રી હેમવતીના પેટે
ભુ નામનો પુત્ર . વસુદત્તને જીવ ભમતાં ફરીને રજુ રાજાના ઉપધ્યાય વિજયની સી રત્નચુડાના પેટે શ્રીભુતિ નામનો પુત્ર થશે. તે ગુણવતી
.
.
.
=
=
=
=
=