________________
- -
( ૮
)
- - - - -
-
-
- -
-
-
-
- - - -
- -
- -
-
*
-
-
-
-
--
-
- -
-
-
---
-
- ~
રદાન કરવા વિષે પિતાએ મને પુછ્યું એથી માત્ર મારૂ મન ખિન્ન થાય છે. રાજાએ સંતુષ્ટ થઈને કોઈ એક ચાકરને રાજ્ય આપ્યું હોય, તે પણ તે ના નિષેધમાં અથવા અનુમતિમાં હું સમર્થ થનાર નથી કેમકે મને તો પિ તાની આજ્ઞા પાલન કરવા યોગ્ય છે. ને એજ મારો ધર્મ તે, ભરત જે છે તે હું જ છું, અને તમને અમે બેઉ સરખા છીએ. માટે મોટા આન કે રી ભરતને રાજ્ય ઉપર બેસાડે. એવુ રામનુ બલવું સાંભળીને દશરથ રા જ વિમિત થઈને પ્રધાનોને કહે છે, એટલામાં ભરત બોલ્યા. હે સ્વામિન તમારી સાથે દિક્ષા લેવાને બે પ્રથમજ પ્રાર્થના કરી છે. તે કોઇના કહેવા અન્યથી થનાર નથી, એવું ભારતનું બોલવું સાંભળીને રાજા કહે છે કે, હે વ તસ, મારી પ્રતિજ્ઞા તુ ખોટી કર નહી, તારી માતાને મે વર આપીને મા રી પાસે આજ દિવશ સુધી રાખ્યો હતો. તેને બદલો આજ કેકેઇએ તને રાજ્ય દેવાનો માગ્યો. તે તારી માતાની આજ્ઞા ફેરવવા યોગ્ય નથી, તારે પાસે બેઠેલે રામ પણ ભરતને કહેવા લાગ્યો કે, તને જે પણ ગર્વ નથી તો પણ પિતાની પ્રતિજ્ઞા પાળવા સારુ તુ આ રાજ્ય કર. એવુ રામનું બોલવુ સાંભળીને જેની આંખોમાં પાણી આવ્યું છે, એ તે ભરત રામના પગમાં માથું રાખીને તથા હાથ જોડીને ગદગદ સ્વરે બોલવા લાગ્યો. આ રાજ્ય વાને પિતાથી તમે એગ્ય છે, પણ મને એ રાજ કરવા ગ્ય નથી તમે પિતાના પુત્ર છે. ને હુ પિતાનો પુત્ર નથી કે શું? તમારો જ નાનો ભાઈ હુ છુ, આ નિઘકર્મ જે મે કરયુ તો મારા જેવો બીજો કોઈ મુરખ નથી. એવુ તેનું બોલવું સાંભળીને રામ કહે છે તે રાજા, હું ઈ છતાં આ ભરત રાજ્ય કરનાર નથી. તેથી હું વતવાશ જાઊ છુ એ પ્રમાણે રાજાની રજા લઈને તથા ભક્તિ વડે પિતાને નમસ્કાર કરીને તે સમયે ભરત રૂદન કરતો છતાં તેને મુકીને પોતાના ધનુષ્ય તtણ હાથમાં લઈને રામ વનવાશ જ વા સારૂ બહાર નીકળે.
રામ વનવાસ જાય છે, એમ જાઈને દશરથ રાજા વારંવાર મુરછાઈને પડવા લાગ્યા, પછી રામ શલ્યાને નમસ્કાર કરીને તેને કહે છે કે, હે મા તા, હુ તારો જેવો પુત્ર છુ તે જ તને ભરત છે. પિતાની પ્રતિજ્ઞા સાચી ક રવા સારૂ પિતાએ તેને રાજ્ય દીધુ. તે હું આઇ છતા તે રાજ લેતા નથી તે કારણ માટે મને અવશપ વનમાં જવું છે, જેવી મારી ઉપર તારી પ્રસન્ન દ્રષ્ટી છે, એવી જ ભૂત ઉપર રાખજે. મારા વિયોગથી તુ કદી પણ દુઃખી છે
*~ -
-
~
-
~
-
~*
.
.
.
* . .
.
.
.
*
,