________________
(૪૨૨)
રણાં ન મીલતાં હોય તે તેને રૂપાનાં મીલે તે પણ રૂ મનાય. ૫ ૧૪-૫, સભાવે કરીને સીંત વીચીત્ર પ્રકારનાં દર્શન ભેટ કરીને અપુનખધી જે ચોથા ગુણઠાણે તેહની જે કીયા તે જો પણ ધરમના વઘ્નને કરનારી છે ॥ ૧૫ ॥ તેપણ ભલા આશય થકી અયુદ્ધ ક્રીયા કરે તે પણ શુદ્ધ કહેવાય ત્રાંબુ જે છે તેને ગાળી તેમાં રસાયનુ વેધ કરચાથી રસાયન મેળવવાથી સેાનુ થઇ જાય છે. ૫ ૧૬ ॥
એડ઼ીજ કારણ માટે ધીર સુધીના ધણી રત્નત્રઇના મારગને વીષે પ્રવેશ કરવાને મીથ્યા દ્રષ્ટીવાળાળાને પણ દ્રવ્ય સમૌતના આરેપ કરીને ચારીત્ર આપે ૫ ૧૭ ! જે પ્રાણી સસારનુ નીરગુણપણું જાણીને વ્રત પાળવાને ધીર થાય તે પ્રાણી ધર્મને ોગ જાણવા અને અતરંગ ભાવના ભેદતા દુ:ખેકરીને સમાય છે માટે તે ઉપયોગમાં ન કરવા. ॥ ૧૮ ॥
1
કદાપી કોઇ એમ કહેશે જે ભાવ જાણ્યા વીના ચાચૈત્ર દેવાથી શીથી અશીધી સર્વ હણાઇ જાય તેવારે ભત્ર્યને પણ દીક્ષા ન આપવી કેમકે તેને અ તરગની ખખર નીં, અને એ રીતે દીક્ષા ન આપવાથી સમ્યગ માર્ગના ઉછેદ થાય ॥ ૧૯ ૫ એમ અશુધના અનાદર કરે અને યુધ જોગના અભ્યાસ ન ક રે ત્યારે દર્શન જે સમકીત તે પણ સુધ ન થાય કેમકે એક નિસર્ગ સમીત ઢાળીને શુદ્ધ કરવુ તે પણ અભ્યાસથીજ થઇ શકે ॥ ૨૦ ॥
- શુદ્ધ મારગને અનુરાગે કરીને અસઠતા ભાવે જે આત્માની નિર્મળતાયે ગુણવત માણીને આધીન થઇને વરતે તો તે પ્રવૃતિી કોઇ ઠેકાણે હણાય નહી ॥ ૨૧ વિષયે કરીને આત્માયે કરીને અને અનુષષે કરીને એ ત્રણ પ્રકાર ની વિશુદ્ધી છે તે એકેકથી તીરમળ છે એ ત્રણે કરમ છે તેમાં જે દુ:ખ થી પોતાના આત્માને છેડાવવાને અપાપાત પ્રમુખ કરે તેને વિષય શુદ્ધી કહીએ. ॥ ૨૨ ॥
:
અજ્ઞાનીને આત્મ શુદ્ધ નામે બીજી શુદ્ધી થાય તે લાક દ્રષ્ટીએ પચિયમ - ત્રણ નિયમ પ્રમુખ પાળે છે એ ખીજો ભેદ ત્રીને આત્માનુ બંધ તે કહીએ.. જે શાંત વૃતિય તત્વનુ સવેંદન કરે, ચીંતન કરે ! ૨૩ ૫ પેહેલી શુદ્ધીમાં અ જ્ઞાનની ખાહેાળતા ધણી છે તેણે કરીને મેક્ષના સાધનને ખાધ કરે અને તેના સદભાવ થકી શુભ આશયના લેશ માત્ર હોય તે તેથી જન્મ મરણની પર પ રા કાંઇ ટ નહી અહવા ોગાભ્યાશી પુરૂષ કહે છે; ॥ ૨૪૫ -
ખાત્મ શુદ્ધી નામે ખીન એગ થકી કાંઇક લેશ માત્ર દાશની હાની