________________
ભ પુદગળનો બંધ તે નિશ્ચયથી પાપ કહીયે અને પાપ વગણા ઉદયાવળીમાં આવે તદરૂપ વ્યવહારનું જે પ્રવર્તન તે વ્યવહાર પાપણ કહી એ રીતે પા ૫નું નિશ્ચય વ્યવહાર પણ કહ્યું,
હવે આશ્રવનું નિશ્ચય વ્યવહાર પણ કહે છે મિથ્યાત્વ અવતપ્રસાદ વિ જય કષાયના જે દળ તેના રસે કરી સકપમાન થાય અને તે મીથ્યાવાદીકા ના રસે કરી છવના અધ્યવસાય અશુભ થાય તે આશ્રવનું નિશ્ચયપણ જા ણવું અને જે મીથ્યાત્વ અવિરત્યાદીક પ્રાચેના પ્રવર્તના ગુણથી કમ ગ્રહણ થાય તે આશ્રવનું વ્યવહાર પણ જાણવું.
હવે સવરનુ નિશ્ચય વ્યવહાર પણ કહે છે જે આત્માના યોગ રૂધ કરી સ્થીર પરીણામ થાય તે સવનું નિપૂણ અને પાંચ મહા વૃતાદીફને વિષે પ્રવર્તવુ તે વ્યવહાર સવર,
હવે વીઝરને નિશ્ચય વ્યવહાર કહે છે જે સમ્યકત્વ ભાવે કરી શુધ યોગથી ઈચ્છા વિરોધ કરવું આશા વછા રહીત તપે કરીને જીવના પ્રદેશથી કરમ પુદગળનુ ખિરવુ ભર્ત ચક્રવરતીની પેઠે તે નિશ્ચયથી સકામ નિઝરા જા ણવી અને બાર ભેદે તપનું કરવું તે તપની જે સમ્યકત્વ સહીત પ્રવરતી રૂપ કરણી તે વ્યવહાર સકામ નીઝરા જાણવી,
અને જે મીથ્યાત્વ સહીત બાળ તપ કરવું. પણ તેમાં પ્રગટપણે આ શા વફા ત હેય તામલી તાપસની પેઠે તે નીશ અકામ નઝરા જાણવી એ અકાસ નીઝાનો કરતા શુભ યોગી છે પણ શુધ યોગી નથી કેમકે અત ગથી પુદગળ ભર્મ ગયો નથી આત્માનો અનુભવ રસ ચાખ્યા નથી પણ
સારથી ઉદાસીનતા થઈ છે તે અકામ નઝરાનુ નિશ્ચય પણુ જાણવું અને જે પરવસપણે ભુખ તૃષાદીનું ખમવુ તે વ્યવહાર અકામ નિઝરા જાણવી એથી છવ પ્રદેશ ઉજવળ થાય પણ તેના પરીણામ કર્યું બધ હેતુ જાણવા
- હવે બધનું નિશ્ચય વ્યવહાર પણ કહે છે જીવના પ્રદેશને વિશે જે ! દગળ બંધ થઇ પ્રોગસાપણે પરીણામીને સત્તાપણે જીવની સાપે છે તે મુશ્ય છવ આશ્રી શુભ અશુભ અધ્યવસાયે કરી જે શુભાશુભ બંધ તે ન
-
સ