SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫૯ ) - પ્રગટે તે રૂપેદ્દારે નિશ્ચય અર્થની પ્રાર્મી ક્ષયરૂપ વ્યવહાર કહેવાય ॥ ૭॥ જે ને કેવળ વ્યવહારને વિષેજ પ્રધાનપણુ છે તો તેહને નીંય નયમાં કેમ હોય વળી શબ્દ સર્ચ અને માને નય રૂપ માણીને સ્વ અર્થને 'પર' અર્થ એ તુલય’ છે’જે શબ્દો તે વ્યવહાર છે અને જ્ઞાન તે નીશ્ચમ છેટો }.! કાર્ય તે જે વ્યવહારના માનપણા' થકી સર્પની ઉછેર્દ થાય તેવા પ્રાણીને મી થ્યાત્વરૂપ છે. પત્રમાં મીથ્યાત્વ ભાવ થયો એમ ર્જાણવું જ ચાર્વાકદર્શ નવાળા કહે છે જે આત્માં નથી કેમકે જો આ આત્મા હોય તાપક્ષ જગાય તતા કાંઈ જણાતી નથી અને અહંકાર એટલે ના જે વ્યપ્રદેશ તેતો શરીરે કરીને જણાય છે ૫ ૧ ૫ - કે... જેમ મહુડા તથા પાણી પ્રમુખ 'મોરનાં અંગ છે પણ તે 'પ્રત્યેકમાં મદીરાની શક્તિ નથી જેવા ભેગાં મળે તેવારેજ શક્તિ પ્રગટે તેમાં પંચ ભુન ભેગાં મળે તેવારે જ્ઞાનશત પ્રંગી થાય છેડા ૧૧૫ જેમ એક સંક્ષા અથવા એક કાંકરા એ સર્વ પથરીનાં ભેદ છે તેમ આ રાજા' છે આ રાંક છે એહવું વિચીત્રપણે તે આત્મી નથી એ સ્વભાવે ભેદ પડયા છે. f 14 ' P વળી સ મતાંગાના માણે માટે વિરોધી વચન હોવાથી આત્માની મ તીત નથી થતી કેમકે કે કોઇર્ચ આત્માં દીઠા નથી કે જે થકી એકેતુ વચન પ્રમાણ થાય ॥ ૧૩ના આત્માની પ પરલોકને અર્થે એમ વિચીત્ર પ્રકારની ક્રીયા કરાવે છે એહેવુ કહેનારા ખીચારો લાકને સુખ ભાગથી ભ્રષ્ટ કરે છે એમ જે ટાકાના ચીર્તન કરવે છે તે તે ગુરૂ જાણવાના ૧૪ $t* }: ' ', ' k 1/ * \ ! ' Cake for LIES. હેમાટે {ઃ *! આ ભરમાં પામ્યા જે સુખ ભાગ તે તજવા નહી અને આવતા ભવમાં સુખ પામવુ એવી વાંછના કરવી કેમકે પચ ભુતનુ પુતળું બળીને રાખ થશે એટલે પરભવની ઇચ્છા સર્વ ફોગટ જશે ॥ ૧૫૫ એ રીતે ચાર્વાક દરાતંતુ મુળ કહ્યું પણ એ દર્શન ખોટુ છે કેમકે પ્રત્યક્ષપણે મશયાદિક જે ગુણ તે જીવન છે માટે જીરૂ પ્રત્યક્ષ અભેદપણે છે. ૫ ૧૬ ॥ A જેમ કોઇ ht આદર આપે પણ આત્મા છે તેમ અહકારાદી પ્રત્યય છે તે કાંઇ શરીરના ધર્મ નથી અહંકારાદી નેત્રમા જણાય છે તે દેખા રૂપ છે ૧૭ ૫રારીરને જે આત્મા કહીયે તે આત્મા જ થયા 'તેર્નરે પુર્વની અનુભવેલી વાત આત્મા વિના કાન ' સાંભરે છે શરીરને તા સાંભરતુ * + + F S નથી, અને ખાળ પાવન તથા વૃદ્ધ ઇત્યાદિક જે શરીરની દશાના ભેદ કે તે વ { આમાં પણ ખળવાદી હસાવંત થાય છે જી નિયતથી માત્માની
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy