SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ (પક ) વિષે અજ્ઞાનરૂપ અધીરૂ ક્ષય, થાય જે થકી મારગ નિરમળ થાય છે. વળી ચક્ષુ માંથી પ્રમાદક નિદ્રા જાય છે. તેથી જેમ સુર્યોદયથી દવશ ઉગ્યો એમ શિ દ્ધ થાય છે તેમનાગમના ઉદયથી પ્રમાણુની, સિધતારૂપ દીવશની સિદ્ધતા થાય છે તે જાણુંયે દીવને પ્રારભ લોક પ્રભાતે મગળીક બેલે છે જેમ સુર્ય ઉદય લોક ન્યાય માર્ગે ચાલે ન્યાયના,વચન બેલે તેમ ન- સુચ-ઉદ ને ય- તથા ગમાની વાણી તે રૂડી રીતે પ્રોતા, પામે છેએ એક ઇન -સાસન રૂપીયે સુ તે જયવતે વર્તે છે. ૪ ' ' , , , , - - * . - હવે જીન સાસનને ચંદ્રની ઉપમા આપી વખાણે છે અધ્યાત્મરૂપ અને મતને જે વદ તેણે કરીને કુવલચ જે પૃથ્વીરૂપ કમળ તેને વિકેરવર કરે છે. વળી વર્ણરૂપ કીરણ તેના વિલાશે કરીને સંસારના તાપને જે સસંહ તેને નાશ કરે છે. એહો છે વળી એ ચદમા કેવો છે જે તર્ક વિચાર રૂપી માહાદેવ તેના મસ્તકે રહે થકે ઉદય પામ્યો છે વળી દીપતા જે નય તે રૂપ જે તારામડળ તેણે પરીવર થકે ફી છે એ તે છતાગમ ચકાતે આ જીત સાસ-તે કૅને રૂચીપણાને ન ઉપજાવે અપીતું સર્વત ઉપવૈ૫. ' ' . જેના અનેક નિયમથી એકેકા નય ગ્રહણ કરીને એટલે રૂદ્ધ સુત્ર નથી બધા મત પ્રગટ અને સંગ્રહ નથી વદંતીકના મત પ્રગટ તથા સાં ખ્ય મત પણ સગ્રહ નયથીજ પ્રગટયો અને તૈગમ નયથી ચાગ મત ગગ ટો અને વિશેષીક મત પ્રગટ શબ્દ, નય થકી મીમાંસક દર્શન, ઉપનું અને જેત સાસન, સર્વ ન કરીને ગુફીત છે તે માટે આ જીન શાસનમાં સારમાં સારપણું સત્યપણે રૂડી રીતે દેખીએ છીએ, જ " * • ઉકલાટ જે બાફ તેને જે તપ તે સુર્યને છતી શકે નહીં અને અને નીના કયા તે દાવાનળને જીતી ન શકે તેથી સીધુ નદીનું જળ તેને જે વિગતે લવૂણ સમુદ્રને ઠેલી ન શકે પથરના જે ખડ તે મેરૂ પર્વતને દાબી, ન શકે એમ સર્વ નયના એકતા ભાવની મોટાઈને થાક એહવા તીર્થંકરનું ! જે, આગમ, તેને તે પરદની હણવાને સમર્થ નહીં શા માટે જે એ જે તે, સર્વ દળી છે અને તે દર્શનીય જનના એકેક અંશ- ૭ - -- -- --- - -- - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy