SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ (૪ ) ત્યાં પરની અપેક્ષા પર નહીં . ૨૦૮, . . - - - • પર અંકીત "ભાવે તેને હું કહું છું એમ એમીમાનથી કહે એહવા કરમે અજ્ઞાની બંધાય છે પણ જ્ઞાની તેવા કરમે લિપા નેથી જ માટે આત્મા તે પુન્ય પાપં રૂપ કરમક છે રાગ દેવ શયન ક છે અને ઈષ્ટ અનિષ્ટ વસતુને વિષે પણ આત્મ કત છે. ૧૦ “ ' ' ' જે વારે તે તે કમને વિકલ્પથી આત્માને કોઇ પદાર્થ ઉપર રાગ - ' શા અથવા ઠેષ ઉપજે છે તે વારે આત્મમાં કરમે બ્રમ જોડાય છે જિં તેલ લગાડેલા શરીરે જેમ રાજન લેપ વળગે છે તેમ રાગી અને દેવશી આત્માને છે. કરમને બંધ વીલ છે, જે ૧૧ર છે તીહાં આત્મા પિતે કાંઈ કીયા કરતું નથી પણ રાગ દેષ કરતે થકે તેની મતે પામ્યાં જે કરમ તેની નીમીતે રતા પણું કેમ છે પણ તીહા ' મા ત્મા તો રાગ દ્વેષ રૂપ 'કરમનો મુકનારો છે એટલે તેમાં ભાવ કમરમ વ્યા પારવત છે પણ દ્રવ્ય કરમનો ચાપાર વત નથી ૧૧૩ જેમ ચમક પજાણ તે લોહને આકર્ષે તેણે કરી લોહ પોતાની ક્રીયાપે ચમક પાશે આવી" મળે તેમ રાગ દ્વેષી આતમાની પાસે કરમઆકર્ષણે આવી મીલે છે. તે ૧૧૪ જેમ પાણી વરસે છે તે લોક યવહાર ધાન વરસે છે એમ કહીએ તેમ ભાવ કરમ કરો કે આત્માનું પુદગળ કરમનો ફર્તા કહીએ ૧૧૫ | નેમ વ્યવહાર નય વાળા તે કરમાદીકનો કરતા આત્માને માને છે જે આ આત્માને વ્યાપાર તે ફળ પ્રચંત દેખાય છે. ૧૧૬ - 'પરસ્પર મીલ્યા એહવા જે નય તેને એહવે નીરણય યંવત અરમ. * ય છે પરંતુ જાતી ભેદ કેમ જણાય જેમ દુધ અને પાણીના સોગની પકે સંગ્રમાને નિગમને અને મૂંગમ"માને 'સગ્રહને એ બે મય માં માહે " ભળે છે એમ વ્યવહાર પણ ભળે છે૧૧૭ વળી શુદનય વાળો બોલે છે જે આતમાને વિકાર, નથી આપતો એવી નિગમ તથા વ્યવહારનયની કલ્પના છે કનીપરે તે કહે છે જેમ યુદ્ધ, રૂપાને-છીપનો ધરમ- કલ્પે છે તેની પેઠે ‘જાણવું. ૧-૧૮ |-- --, * * * * * ; ,, - - - કન્ન
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy