________________
(૨૧)
~
~-
-
~
~
~
~
~
1 કાળ ૩ જી ‘, કે ' ' છે ? ' હવે રાણી પદમાવતી એ દેશી છહ લગે આતમ દ્રવ્યનું, લક્ષણ વી જાણ્ય, તહાં લગે ગુણકાણું ભલું કિમ આવે તાક્યું આતમ તત્વ વિ ચારીએ. રર એ આંકણી. આતમ અજ્ઞાને કરી, જે ભવ દુખ લહીએઆત મ જ્ઞાને તેટલે, એમ મન સદહીએ આ૦ ર૩ જ્ઞાન દંશ જે આકરી, તે ચરણ વિચારો નિરવિકલ્પ ઉપગમાં, નહી કરમનો ચારો આ ર૪ ભગ વાઇ અંગે ભાખીયાં. સામાઈક અર્થ, સામાઈક પણ આતંમાં. ધરો સુબો આ ઈ આ૦ ર૫ લોકસાર અધ્યયનમાં, સમકીત મુનિભાવે, મુનિ ભાવજ સમકીત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે આ ર૬ કષ્ટ કરો સજમ ધરો, ગાલ ની જ દહ, જ્ઞાન દશા વીણ જીવને, નહીં દુખને છેહ આ૦ ર૭ બાહિર યતના બાપડા, કરતા દુહવાએ; અતર યતના જ્ઞાનની, નવિ તેણે થાઓ, આ૦ ૨૮ રાગ દવેશ મલ ગાલવા, ઉપસમ જળ છલો, આતમ પરણતી આદરી, પર પરિણતી પીલો આ૦ ૨૯ હુ એહનો એ માહરા, એ હુ ઈણિ બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, નવી માસ શુદ્ધિ, આ૦ ૩૦ બાહિર દ્રષ્ટી દેખતાં, બાહિર મન ધ્યા; અતર દ્રષ્ટી દેખતાં; અક્ષય પદ પાવે આ૦ ૩૧ ચરણ હોઈ લજ્જાદિકે, નવિ મનને ભાગે; બીજે અધ્યયને કહ્યા, ઇમ પહિલે અને આ૦ ૩ર અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તન્મળ તોળે. મમકારાદિક યોગથી ઈમ જ્ઞાની બેલે આ૦ ૩૩ હુ કરતા પરભાવનો, ઈમ છમ છમ જાણે, તીમ તીમ અજ્ઞાને પડે, નિજ કર્મને ઘાણે આ૦ ૩૪ પુદગલ કર્મદિક તછે, કરતા વ્યવહાર; કરતા ચેતન કરમનો, નિશ્ચય સુવિચાર આ૦ ૩૫ કેરતા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધિ કહીએ; કરતા પર પરિણામો બે કરિયા ગ્રહીએ આ૦ ૩૬
કાળ ૪ થી. શિષ્ય કહે પરભાવને, અકરતા કહિઉ માણી; દાન હરણાદિક કિમ ઘટે કહે સદગુરૂ વાણ, શુદ્ધ નય અર્થ ધારીએ. ૩૭ ધરમ નવિ દીએ ન. વા સુખ દિએ, પર જ તુને દેત. આપ સતા રહે આપમાં, ઈમ રદયમાં એ તે શુ૩૮ જોગવશે જે પુદગલ ગ્રઘાં, નવિ જીવના તેહ, તેથી છવ છે જુજવા, વળી જુવા દેહ. શુo ૩૮ ભક્ત પાનાદિ પુદગળ મતે, નદીયે છતી વીના પિત, દાન હરણાદિ પર જતુને, ઈમ નવી ઘટે તે શુ ૪૦ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ, દીયે હ તુ નિજ રૂપને, મુખે !
~
-
~