SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ જ રાતિના જનના . જવાની સત્તાવાર રે, શ્રી અધ્યાત્મસાર જામા ને બાળાબેલ પ્રારંભ -- * * આ ગ્રથ ક બંધ કરતા પુરૂષે રચેલો છે પણ અહીંયાં તો ફકત , તેનો અર્થ માત્રજ લખીએ છીએ. તે પ્રથમ ગ્રથ કરતા મગળા ચરણ નીમીતે - , ભગવતની સ્તુતી કરે છે. ' ' . ઈસબંધી જે શ્રેણી તેણે નમસ્કાર કર્યો છે અને અષ્ટમાહો માતા હાર્ય રૂપ લહમીએ કરી ચુકત તથા યુગને આ જગતને અજ્ઞાન રૂપ કાદવમાંથી ઉ કારના કરનાર એહવા જે શ્રી રષભવ ભગવાન તે જયવંતા વરતોલ ૧ 'શ્રી શાંતિનાથ ભગવત તે ભવ્ય પ્રાણીએ મતે સંતાપના ભેદનારા થાઓ મગ નુ લાંછન છે જેને જેમ ચદ્ર કીરણ નરમળ થકી કમુદનીને વિકશીત કરે છે તેમ જેની વાર તેં પૃથ્વીને વિષે ઉલાસ કરે છે, જે ર - * * * || શિવા રાણીના પુત્ર શ્રી નેમિનાથજી તેમને સતવુ છુ જે ભગવતે પોતાનું ના યશે કરીને જેને 'રંગત બન્યું છે તેમજ પોતાના મુખથી મગ જે વાયુ તેણે કરીને પાંચ જન્ય સામે શખને યુરીને તેને નાક કીધે શ ૩ : | શેષ નાગ તેની ફણના પ્રત જે મણી તેને વિષે સામ્યુ જે શરીર તેણે કરી ને ગણ જગતનો હારજ જણે કરતા હેયની એહવા જે શ્રી પાશ્વનાથ બહુરૂપનાકરતા તેવત વર ૪ ' , જગતને આનદના કરનાર વળી જેની અમૃત સરીખી વાણુને હજી સુધી પડીત લો સેવે છે. અંગીકાર કરે છે એહવા જ્ઞાત નર ને શ્રી વી. રછતતે જયવંતા . એ પાંચ પરમેશ્વરને તથા બીજા પણું જીનો ને તથા પોતાના ગુરૂને નમસ્કાર કરીને અધ્યાત્મને સાર" જે રહસ્ય તે પ્રગટ છે કરવાને હવે ઉશહ કરૂ છુ. છે 1 ને ન ખ = + + કપ / T | ~
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy