________________
(૩૨)
-
-
માણ બીજુ પરોક્ષ પ્રમાણ તેમાં જે જીવ પોતાના ઉપયોગથી દરને જ. છે તે પ્રત્યક્ષ પ્રમાણુ કહીયે જેમ કેવળી છ દરવ્ય મતક્ષ પ્રમાણે જાણે થા ખે તે માટે કેવળજ્ઞાન તે સર્વથી પ્રત્યક્ષ જ્ઞાન છે, અને મન પરજવ જ્ઞાન તે મનોવગણા પ્રત્યક્ષ જાણે તથા અવધી જ્ઞાન,તે પુદગળ દરવ્યને , ત્યક્ષ જાણે માટે એ બે જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, બીજી છદ્મસ્થ જ્ઞાન તે સર્વ પરોક્ષ પ્રમાણ છે.
હવે પરોક્ષ પ્રમાણ કહે છે મતી જ્ઞાન અને સુત જ્ઞાનનો ઉપયોગ ૫ રોક્ષ પ્રમાણ છે કેમકે જે શાસના બળથી જાણે તે પક્ષ પ્રમાણ કહીએ. તે પરોક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. ૧ અનુમાન પ્રમાણ, ૨ આગમ પ્રમાણ, ૩ ઉપમમાન પ્રમાણ, તેમાં અનુમાન એટલે કોઈ સહી નાણ દેખીને જે જ્ઞાન થાય જેમ ધુમાડે દેખીને અગ્નીનું અનુમાન થાય અને આગમ એટ લે સાસની સાખથી જે વાત જાણીયે જેમ દેવલોક તથા નારકી નીગેદ વિ. ગરે વિચાર આગમથી જાણીએ છીએ તે આગમ પ્રમાણ અને કોઈક વસ્તુને દષ્ટાંત આપીને વસ્તુ ઓળખાવવી તે ઉપમાન પ્રમાણ જાણ. એ મા ભાણ કહ્યા, હવે સત અસત પક્ષથી સપ્ત ભેગી કહે છે.
૧ સ્વાત કહેતાં અને કાંતપણે સર્વ અપેક્ષા લેઈ જીવ દરથમાં આપણે દર આપણો ખેત્ર આપણે કાળ આપણે ભાવ એમ આપણે ગુણ પર્યાએ છવ છે તેમ સર્વ દર ૫ આપણે ગુણ પર્યાયે છે તે સ્થાત અસ્તી નામા પેહે લો ભાંગે થયો.
૨ જીવમાં બીજા પાંચ દરવ્યના ૧ દરવ્ય, ૨ ખેત્ર, 8 કાળ, .૪ ભાવ, તે પર દરવ્યના ગુણ પરજાય છવમાં નથી; એટલે પરદાયના ગુણને નાસ્તીપણે સર્વે દરવ્યમાં છે એ સ્વાદ નાસ્તી બીજો ભાંગે,
૩ દર સ્વગુણે અસ્તી અને પરગુણે નાસ્તી એ બે ભાંગા એક સમ એ દરવ્યમાં છે જેમ સમય શુધ સ્વગુણની આસ્તી છે તે જ સમયે પરગણુ ની પણ નાસ્તી છે માટે અસ્તી નાસ્તી એ બહુ ભાગ બળી છે તે સ્વાત. અસ્તી નાસ્તી ત્રીજો ભાગ થશે.
૪ એસ્તી અને નાસ્તી એ બેહુ ભાંગ એક સમયમાં છે તે વચને કરી અતી એટલો બેલતા અસખ્યાતા સમય લાગે તેથી નાસી ભાંગો તેજ વ• ” ખતે કહેવાણો નહી. અને જે નાતી ભાંગો કહ્યા છો અતીપણો ના માટે એકજ અઠ્ઠી કહેતાં થકાં નાની પણ તે જ સમયે દરથમાં છે તે ની